Himmatnagar: 8 વર્ષથી ગોકળગાયે બનતાં બ્રિજનું કામ કોણે ઝડપી પૂર્ણ કરાવ્યું?

Himmatnagar Over Bridge Work: હિંમતનગર શહેરમાંથી પસાર થતા અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે પર આઠ વર્ષથી અધૂરો લટકી રહેલ ઓવરબ્રિજ આખરે 8 માસમાં પૂર્ણ થવા પર પહોંચ્યો છે. નેશનલ હાઇવે પર આવેલા તમામ અધૂરા ઓવરબ્રિજને જૂન માસ સુધીમાં કાર્યરત કરવા માટે સાંસદે અલ્ટીમેટમ આપ્યું હતું. જેને લઈ સાસંદ અને ધારાસભ્ય સહિત અધિકારીઓ ઓવરબ્રિજના અંતિમ તબક્કાના કાર્યના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા.

હિંમતનગર શહેરનો વિકાસ હવે તેજ ગતિએ દોડવા લાગશે. અમદાવાદથી ઉદયપુર નેશનલ હાઈવે પર હવે ટ્રાફિકની સમસ્યા વિના જ પૂરપાટ વાહનવ્યવહાર ધમધમશે. હિંમતનગરના પ્રવેશદ્વાર મોતીપુરા વિસ્તારમાં ઓવરબ્રિજ 8 વર્ષ અગાઉ નિર્માણ કરવાની શરુઆત કરાઈ હતી. જે બાદ ઓવરબ્રિજ બનાવી બંને બાજુના છેડાનું કાર્ય અધૂરું મૂકવામાં આવ્યું હતુ. જેને લઈ ઓવરબ્રિજનું કામ અધુરુ પડી રહેતા હિંમતનગર શહેરનો વિકાસ જાણે કે રુંધાઈ ગયો હતો.

ટ્રાફિક સમસ્યા દૂર થશે

 સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાએ પોતાના ચૂંટાયાના એક વર્ષમાં જ ઓવરબ્રિજ શરુ કરવાનો સંકલ્પ લઈ નેશનલ હાઈવે ઓથોરિટીને સૂચનાઓ આપી હતી. આમ સાસંદ થયાના એક વર્ષ પૂર્ણ થયા અગાઉ જ ઓવરબ્રિજમા કામ પૂર્ણ થવાના આરે પહોંચ્યું છે. આમ 8 વર્ષથી અધૂરો રહેલો ઓવરબ્રિજ 8 જ મહિનામાં પૂર્ણ થવા પહોંચ્યો છે. આજે સાંસદ સોભનાબેન દ્વારા આ બ્રિજના કામનું નિરિક્ષણ કરાયું છે. શોભનાબેને કહ્યું એક અઠવાડિયામાં બ્રિજ શરુ થઈ જશે. જેથી ટ્રાફિકની સમસ્યા દૂર થશે.

આ પણ વાંચો:

Gujarat: રત્નકલાકારોના લાંબા સંઘર્ષ બાદ સરકારની શિક્ષણ ફી, લોન, વીજ ડ્યૂટીમાં રાહત

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સનું લીસ્ટ અપડેટ, અંબાણી-અદાણી કયા સ્થાન પર? મસ્કની શું સ્થિતિ? | Bloomberg

પૂર્વ CM મોદીના પહેલા મંત્રી મંડળના નેતાઓ ખતમ થયાં કે કરી દેવાયાં?। કાલચક્ર ભાગ 3 | KAAL CHAKRA

Urbanization: ગુજરાતમાં શહેરીકરણ, હવે ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોનું રાજકીય મહત્વ નથી

ગુજરાત સમાચાર પર IT-ED ના દિલધડ દરોડા બાદ સન્નાટો!, છાપુ ચલાવતી કંપનીનું શેર માર્કેટમાં રોકાણ કેમ?

Gujarat: મંદીનો માર સહન કરતાં રત્નકલાકારોને અર્થિક સહાય કરવા સરકાર તૈયાર!

UP: ઉત્તર પ્રદેશમાં વરસાદનો કહેર, 60 લોકોએ જીવ ગુમાવ્યા, જીવન અસ્તવ્યસ્ત

Gujarat Rain:આજે ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સુચના

Sabarkantha: રેતી ખનન માફિયાઓ સામે પૂર્વ સાંસદની લાલ આંખ, ગેરકાયદે ખનન બંધ કરો નહીં તો….!

Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ

Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!

Related Posts

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!
  • June 17, 2026

Morbi Farmers Hunger Strike: મોરબીના ખેડૂતો ફરી એકવાર અન્યાય સામે રસ્તા પર ઉતરી આવ્યા છે. જેતપર ગામે મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં ખેડૂતોએ સરકારી દમન અને કોર્પોરેટ કંપનીઓની દાદાગીરી સામે ‘આંદોલન…

Continue reading
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!
  • June 17, 2026

Ahmedabad Congress Protest: અમદાવાદની ગલીઓ અને બજારોમાં આજે સામાન્ય જનતાનો અવાજ ગુંજ્યો હતો. વધતી જતી કમરતોડ મોંઘવારી અને તાજેતરમાં થયેલા નીટ (NEET) પેપર લીક કૌભાંડના વિરોધમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

  • June 17, 2026
  • 1 views
Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

  • June 17, 2026
  • 4 views
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

  • June 17, 2026
  • 10 views
Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 7 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 6 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’