બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો: Jignesh Mevani

 Jignesh Mevani: વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ અરવિંદ કેજરીવાલ પર નારાજગી વ્યક્ત કરી છે, જેનું કારણ કેજરીવાલનું ગુજરાત મુલાકાત દરમિયાન કોંગ્રેસ વિરુદ્ધ કરેલું નિવેદન છે.

31 મે, 2025ના રોજ ગુજરાતની મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું, “કોંગ્રેસ ભાજપાની નોકરી( સર્વિસ)  કરે છે,” એવો સૂચિતાર્થ કાઢતા કે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી (BJP)ની મદદ કરે છે.

જેનો જિગ્નેશ મેવાણી ( Jignesh Mevani) એ જવાબ આપ્યો છે. મેવાણીએ કેજરીવાલના આ નિવેદનની ટીકા કરી. કેજરીવાલની ટીપ્પણીને બકવાસ અને નોનસેન્સ ગણાવી. મેવાણીએ કોંગ્રેસની અંદરની નબળાઈઓને ઉજાગર કરતા કહ્યું, 4 ફૂટેલી કારતૂસોને કારણે ગુજરાત કોંગ્રેસ બદનામ ન થવી જોઈએ, તમે તો 4  દિવસ આવી કેમ્પેઈન કરીને જતા રહેશો. અમારા કોંગ્રેસ સમિતના કાર્યકરો ભાજપા સામે 25-30 વર્ષથી લડી રહ્યા છે. જીલ્લે જીલ્લે, તાલુકે તાલુકે બાથ ભીડનારા સિપાહીઓ છે. કોંગ્રેસના સિપાઈઓ આજે પણ અડીખમ છે, દંડા ખાય છે, ફરિયાદ થાય છે અને જેલમાં જાય છે. વધુમાં કહ્યું જે બદનામ કરે છે તેમને કાઢો, વિસાવદર પણ મજબૂત કરીએ. એમ કહીને તેમણે પાર્ટીમાં સુધારણાની માંગ કરી.

કોંગ્રેસથી નારાજ Jignesh Mevani એ પક્ષ માટે આ શું કહી દીધુ?

મેવાણીની નારાજગી માત્ર કેજરીવાલના નિવેદન સુધી મર્યાદિત નથી, પરંતુ તે કોંગ્રેસની અંદરની નબળાઈઓ અને ગુજરાતમાં તેના નબળા પ્રદર્શન કરે છે.  કેજરીવાલની ટીકા એવા સમયે આવી જ્યારે AAP ગુજરાતમાં પોતાનું આધાર વધારવાનો પ્રયાસ કરી રહી છે, જે કોંગ્રેસ અને AAP વચ્ચે તણાવ પેદા કરે છે, બંને જે ભાજપાવિરુદ્ધ વિપક્ષ તરીકે લડે છે.

 કેજરીવાલની ટીકા પછી મેવાણીએ પોતાના પક્ષની ખામીઓને જાહેરમાં ઉજાગર કરી, જે ગુજરાત કોંગ્રેસમાં આંતરિક સુધારણાની જરૂરિયાત દર્શાવે છે.

આ પણ વાંચો:

ભારતીય જેટને નુકસાન થયું, CDS અનિલ ચૌહાણનો પહેલીવાર સ્વીકાર

Ahmedabad: નશામાં ચકનાચૂર પોલીસે 3 લોકોને અડફેટે લીધા, પોલીસે લોકોના હાથે માર ખાધો

Amreli માં પોલીસ અને ભાજપા નેતાઓ આમને સામને આવી ગયા!

પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદનો કહેર, અત્યાર સુધીમાં 30 લોકોના મોત | Flood

નિવૃત્ત શિક્ષકને માતા-પુત્રીએ હનીટ્રેપમાં ફસાવ્યા, નકલી PI એ ધમકી આપી, 20 લાખ માગ્યા, જાણો સમગ્ર ઘટના | Idar

શશિ થરૂર, સલમાન ખુર્શીદ અને મનીષ તિવારી… રાહુલ ગાંધી કેમ અલગ થઈ રહ્યા છે? | Congress

ભારતના મિત્ર ગણાતો રશિયા અને પાકિસ્તાન સાથે કામ કરશે, થયા કરાર

શશિ થરૂર, સલમાન ખુર્શીદ અને મનીષ તિવારી… રાહુલ ગાંધી કેમ અલગ થઈ રહ્યા છે? | Congress

‘ગપ્પુ ગપગોળા ફેકવાનું ક્યારે બંધ કરશે?’ | FENKU | FAKE

 

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

  • June 19, 2026
  • 3 views
TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

  • June 19, 2026
  • 6 views
Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

  • June 19, 2026
  • 7 views
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 10 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 5 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 10 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?