બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો: Jignesh Mevani

 Jignesh Mevani: વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ અરવિંદ કેજરીવાલ પર નારાજગી વ્યક્ત કરી છે, જેનું કારણ કેજરીવાલનું ગુજરાત મુલાકાત દરમિયાન કોંગ્રેસ વિરુદ્ધ કરેલું નિવેદન છે.

31 મે, 2025ના રોજ ગુજરાતની મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું, “કોંગ્રેસ ભાજપાની નોકરી( સર્વિસ)  કરે છે,” એવો સૂચિતાર્થ કાઢતા કે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી (BJP)ની મદદ કરે છે.

જેનો જિગ્નેશ મેવાણી ( Jignesh Mevani) એ જવાબ આપ્યો છે. મેવાણીએ કેજરીવાલના આ નિવેદનની ટીકા કરી. કેજરીવાલની ટીપ્પણીને બકવાસ અને નોનસેન્સ ગણાવી. મેવાણીએ કોંગ્રેસની અંદરની નબળાઈઓને ઉજાગર કરતા કહ્યું, 4 ફૂટેલી કારતૂસોને કારણે ગુજરાત કોંગ્રેસ બદનામ ન થવી જોઈએ, તમે તો 4  દિવસ આવી કેમ્પેઈન કરીને જતા રહેશો. અમારા કોંગ્રેસ સમિતના કાર્યકરો ભાજપા સામે 25-30 વર્ષથી લડી રહ્યા છે. જીલ્લે જીલ્લે, તાલુકે તાલુકે બાથ ભીડનારા સિપાહીઓ છે. કોંગ્રેસના સિપાઈઓ આજે પણ અડીખમ છે, દંડા ખાય છે, ફરિયાદ થાય છે અને જેલમાં જાય છે. વધુમાં કહ્યું જે બદનામ કરે છે તેમને કાઢો, વિસાવદર પણ મજબૂત કરીએ. એમ કહીને તેમણે પાર્ટીમાં સુધારણાની માંગ કરી.

કોંગ્રેસથી નારાજ Jignesh Mevani એ પક્ષ માટે આ શું કહી દીધુ?

મેવાણીની નારાજગી માત્ર કેજરીવાલના નિવેદન સુધી મર્યાદિત નથી, પરંતુ તે કોંગ્રેસની અંદરની નબળાઈઓ અને ગુજરાતમાં તેના નબળા પ્રદર્શન કરે છે.  કેજરીવાલની ટીકા એવા સમયે આવી જ્યારે AAP ગુજરાતમાં પોતાનું આધાર વધારવાનો પ્રયાસ કરી રહી છે, જે કોંગ્રેસ અને AAP વચ્ચે તણાવ પેદા કરે છે, બંને જે ભાજપાવિરુદ્ધ વિપક્ષ તરીકે લડે છે.

 કેજરીવાલની ટીકા પછી મેવાણીએ પોતાના પક્ષની ખામીઓને જાહેરમાં ઉજાગર કરી, જે ગુજરાત કોંગ્રેસમાં આંતરિક સુધારણાની જરૂરિયાત દર્શાવે છે.

આ પણ વાંચો:

ભારતીય જેટને નુકસાન થયું, CDS અનિલ ચૌહાણનો પહેલીવાર સ્વીકાર

Ahmedabad: નશામાં ચકનાચૂર પોલીસે 3 લોકોને અડફેટે લીધા, પોલીસે લોકોના હાથે માર ખાધો

Amreli માં પોલીસ અને ભાજપા નેતાઓ આમને સામને આવી ગયા!

પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદનો કહેર, અત્યાર સુધીમાં 30 લોકોના મોત | Flood

નિવૃત્ત શિક્ષકને માતા-પુત્રીએ હનીટ્રેપમાં ફસાવ્યા, નકલી PI એ ધમકી આપી, 20 લાખ માગ્યા, જાણો સમગ્ર ઘટના | Idar

શશિ થરૂર, સલમાન ખુર્શીદ અને મનીષ તિવારી… રાહુલ ગાંધી કેમ અલગ થઈ રહ્યા છે? | Congress

ભારતના મિત્ર ગણાતો રશિયા અને પાકિસ્તાન સાથે કામ કરશે, થયા કરાર

શશિ થરૂર, સલમાન ખુર્શીદ અને મનીષ તિવારી… રાહુલ ગાંધી કેમ અલગ થઈ રહ્યા છે? | Congress

‘ગપ્પુ ગપગોળા ફેકવાનું ક્યારે બંધ કરશે?’ | FENKU | FAKE

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

  • September 19, 2026
  • 2 views
West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

  • September 19, 2026
  • 5 views
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

  • September 19, 2026
  • 7 views
West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

  • September 19, 2026
  • 7 views
Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

  • September 19, 2026
  • 10 views
Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

  • September 19, 2026
  • 9 views
Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ