મોદીએ કરેલા ઉદ્ઘાટનના કામમાં 400 કરોડનો ભ્રષ્ટાચાર, ભાજપાએ જ ભાંડો ફોડ્યો | Sutrapada Breakwater Jetty

Sutrapada Breakwater Jetty: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેનું ઓનલાઈન મૂહૂર્ત કર્યું તે 400 કરોડા બંદરમાં પેઢીનો ભાજપાએ જ ભ્રષ્ટાચાર જાહેર કર્યો છે. સોમનાથના સુત્રાપાડા તાલુકામાં જેટીના કરોડોના કામમાં ભ્રષ્ટાચાર સામે ભૂપેન્દ્ર પટેલને ભાજપા નેતાઓ ફરિયાદ કરી છે.

બ્રેક વોટર જેટી બનતી હતી તે ચોમાસા પહેલા જ તૂટી ગઈ, ભાજપા માટે શરમજનક છે. જેથી તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે જેટીની મુલાકાત લઈ સરકારને ફરિયાદ કરી છે.

ધારાસભ્ય ખુદ સ્વીકાર્યું કે જટીમાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. નબળી ગુણવત્તાવાળો સામાન વાપરવામાં આવી રહ્યો છે. હાલમાં પડેલા વરસાદના કારણે ચાલુ કામે બાંધકામ ધોવાઈ ગયું છે. જેથી ખર્ચ ડબલ થવાનો છે. આક્ષેપ છે કે નબળી ગુણવત્તાને કારણે આ બાંધકામ ધોવાઈ ગયું છે. જેથી હવે તેને ફરીવાર બનાવશે. એટલે રુપિયાનું ધોવાણ થશે. જેથી તેમાં હજુ વધુ ભ્રષ્ટાચાર વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

સ્થાનિક ભાજપા આગેવાનોએ ભ્રષ્ટાચાર જાહેર કરતાં માછીમાર સમુદાયમાં ભારે રોષ જોવા મળ્યો છે. સુત્રાપાડા બંદર પર 10 હજાર માછીમાર બોટ પાર્કિંગ કરવાનો પ્રશ્ન છે.

બ્રેક વોટર જેટી એટલે શું?

બ્રેક વોટર જેટી (Breakwater Jetty) એ એક બાંધકામ છે જે દરિયાકાંઠે અથવા બંદરની આસપાસ બનાવવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ દરિયાના મોજાં, ભરતી અને પ્રવાહથી બંદર અથવા કાંઠાને રક્ષણ આપવાનો છે. આ જેટી મોજાંની તીવ્રતાને ઘટાડીને પાણીને શાંત રાખે છે, જેથી જહાજો સુરક્ષિત રીતે બંદરમાં લાંગરી શકે અને કાંઠાનું ધોવાણ અટકે. સામાન્ય રીતે, બ્રેક વોટર જેટી મજબૂત પથ્થરો, કોંક્રીટ અથવા અન્ય ટકાઉ સામગ્રીથી બનાવવામાં આવે છે. તે દરિયામાં થોડે દૂર સુધી લંબાયેલી હોય છે અને બંદરની આસપાસ એક રક્ષણાત્મક દિવાલનું કામ કરે છે. આ ઉપરાંત, તેનો ઉપયોગ કેટલીકવાર માછીમારી, નૌકાવિહાર કે અન્ય દરિયાઈ પ્રવૃત્તિઓ માટે પણ થઈ શકે છે.

બ્રેક વોટર જેટી એ દરિયાકાંઠે મોજાં અને ધોવાણથી રક્ષણ આપતું બાંધકામ છે, જે બંદર અને જહાજોની સલામતી માટે મહત્વનું છે.

આ પણ વાંચો:

4 વહુઓની સાસુ બોયફ્રેન્ડ સાથે ભાગી, CM યોગીને જાણ કરાઈ!, જાણો સમગ્ર મામલો

MP: મહાકાલ મંદિર પાસે ફૂલો વેચતી હિન્દુ છોકરીને રોહિતે ફસાવી, પછી બતાવ્યો અસલી રંગ!

Gujarat Weather: આજે ગુજરાતના 17 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ

Toronto firing: કેનેડાના ટોરોન્ટોમાં ગોળીબાર, એક વ્યક્તિનું મોત, પાંચ લોકો ઘાયલ

UP: 3 આરોપીને PM મોદી મળ્યા, વિપક્ષે પૂછ્યૂં મોદી ગુનેગારો સાથે કેમ?, જાણો વધુ!

Pakistani Spy: પંજાબમાંથી પકડાયો વધુ એક પાકિસ્તાની જાસૂસ, જ્યોતિ મલ્હોત્રા સાથે શું છે કનેક્શન

Rajkot: રાજકોટ મનપાની વેબસાઈટ પર સાયબર હુમલો

RCB vs PBKS: સંયોગો જોઈ અમે કહ્યું, RCB જીતશે: અને તે સાચું પડ્યું!

Dehradun: મહિલા મિત્રને લઈને વિવાદ બાદ ભાજપ નેતાની હત્યા, જાણો સમગ્ર મામલો

RCB vs PBKS: IPL શરુ થતા પહેલા નંબર 18, ફાઈનલની તારીખનું ટોટલ પણ 18, શું આ માત્ર સંયોગ છે?

Related Posts

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી
  • March 18, 2026

BJP: રાજ્ય સરકાર પાસે છેલ્લા ઘણાજ સમયથી પડતર માંગણીઓ મુદ્દે લડત આપી રહેલી આંગણવાડી બહેનો, આશા વર્કરો અને હેલ્પર બહેનોએ સરકાર સામે લડી લેવા હવે કામકાજથી અળગા રહી આંદોલન શરૂ…

Continue reading
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!
  • March 18, 2026

PM Modi: PM નરેન્દ્ર મોદી અગાઉ જે રીતે ગુજરાતમાં ચૂંટણી જીતવા જે રીતે ભાષણો કરી રહયા હતા તેવાજ ભાષણો હાલમાં બંગાળમાં કરી રહયા છે અને ત્યાંની વર્ષોથી જામી પડેલી સરકારની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

  • March 19, 2026
  • 3 views
Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 3 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 5 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 7 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 7 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન