India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • India
  • June 16, 2025
  • 0 Comments

India Census: કેન્દ્ર સરકારે ભારતની વસ્તીગણતરી કરવાની તારીખો જાહેર કરી દીધી છે. જોકે સરકારે પહેલા કહ્યું હતુ કે જાતિગત વસ્તી ગણતરી થશે. જો કે આજે બહાર પાડેલા જાહેરનામામાં જાતિગત વસ્તી ગણતરીનો કોઈ ઉલ્લેખ જ નથી. જેથી કોંગ્રેસ પક્ષ મોદી સરકાર પર ખિજાયો છે.

કોંગ્રેસે સોમવારે દાવો કર્યો હતો કે વસ્તી ગણતરી અંગે જારી કરાયેલું જાહેરનામું ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’ જેવું છે અને તેમાં જાતિગત વસ્તી ગણતરીનો કોઈ ઉલ્લેખ નથી.

પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે 16મી વસ્તી ગણતરીમાં તેલંગાણા મોડેલ અપનાવીને, માત્ર જાતિઓની ગણતરી જ નહીં પરંતુ જાતિવાર સામાજિક અને આર્થિક સ્થિતિ સંબંધિત વિગતવાર માહિતી પણ એકત્રિત કરવી જોઈએ.

સરકારે સોમવારે ભારતની 16મી વસ્તી ગણતરી 2027 માં જાતિગત વસ્તી ગણતરી સાથે કરવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. છેલ્લી આવી વસ્તી ગણતરી 2011 માં હાથ ધરવામાં આવી હતી.

સૂચનામાં કહેવામાં આવ્યું છે કે લદ્દાખ જેવા બરફથી ઢંકાયેલા વિસ્તારોમાં 1 ઓક્ટોબર, 2026 થી અને દેશના બાકીના ભાગોમાં 1 માર્ચ, 2027 થી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે.

જયરામ રમેશે ‘X’ પર પોસ્ટ કર્યું, “લાંબી રાહ જોયા પછી, ખૂબ જ 16મી વસ્તી ગણતરી કરવાની આખરે જારી કરવામાં આવી છે. પરંતુ તે ‘ખોદે પહાડ અને નીકળે ઉંદર’ જેવું છે. કારણ કે તે ફક્ત 30 એપ્રિલ 2025 ના રોજ પહેલાથી જ જાહેર કરાયેલી બાબતોનું પુનરાવર્તન કરે છે.”

તેમણે કહ્યું કે વાસ્તવિકતા એ છે કે કોંગ્રેસની સતત માંગ અને દબાણને કારણે, વડાપ્રધાનને જાતિ ગણતરી સાથે વસ્તી ગણતરી કરવાના મુદ્દા પર નમવું પડ્યું હતુ. જોકે હાલ જાતિગત વસ્તી ગણતરીનો કોઈ ઉલ્લેખ નથી.

જયરામ રમેશના મતે, આજના ગેઝેટ નોટિફિકેશનમાં જાતિગત વસ્તી ગણતરીનો કોઈ ઉલ્લેખ નથી. તેમણે પૂછ્યું, “શું આ એ જ યુ-ટર્ન છે જેના માટે વડાપ્રધાન મોદીએ પોતાની છાપ છોડી છે? કે પછી તેની વિગતો પછીથી જાહેર કરવામાં આવશે?”

રમેશે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “કોંગ્રેસનો સ્પષ્ટ મત છે કે 16મી વસ્તી ગણતરીમાં તેલંગાણા મોડેલ અપનાવવું જોઈએ. એટલે કે, ફક્ત જાતિઓની ગણતરી જ નહીં પરંતુ જાતિવાર સામાજિક અને આર્થિક સ્થિતિ સંબંધિત વિગતવાર માહિતી પણ એકત્રિત કરવી જોઈએ.”

તેમણે કહ્યું, “તેલંગાણાના જાતિ સર્વેક્ષણમાં 56 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. હવે પ્રશ્ન એ છે કે, શું 56 ઇંચની છાતી ધરાવતો ‘બિન-જૈવિક’ વ્યક્તિ 16મી વસ્તી ગણતરીમાં પણ 56 પ્રશ્નો પૂછી શકે તેટલી સમજ અને હિંમત ધરાવે છે?”

આ પણ વાંચો:

India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં

India Census: ભારતમાં વસ્તીગણતરીની તારીખ જાહેર, આ તારીખથી થશે ગણતરી ચાલુ!

શું તુલસી ગબાર્ડે “ભારતનું ચૂંટણી પંચ EVM સુરક્ષિત હોવાના દાવા” પોકળ સાબિત કર્યાં?

અમેરિકાના પૈસે ભારતમાં મતદાનનો મુદ્દો વકર્યો; PM મોદીના સલાહકારે કહ્યું, સૌથી મોટું કૌભાંડ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Kadi-Visavadar પેટાચૂંટણી માટે ભાજપ- કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા, જુઓ કોણ છે ઉમેદવારો?

Kadi Assembly By-Election: AAPના કેટલાક કાર્યકરો પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાયા!

ઈટાલિયાએ તાક્યુ ભાજપ પર નિશાન: કહ્યું ‘ભાજપના માણસો ગઝનવીના વારસદારો’, વિસાવદર બચાવી લો | Visavadar

Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

Ahmedabad plane crash: બીજું બ્લેક બોક્સ મળ્યું, તપાસ સમિતિની પ્રથમ બેઠક આજે

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

 

 

 

Related Posts

Strait of Hormuz: ભારત માટે GOOD NEWS હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો પસાર થવા દેવા ઈરાને આપી મંજૂરી! ટ્રમ્પના સીઝફાયર પ્રસ્તાવને ઈરાને ફગાવ્યો!
  • March 26, 2026

Strait of Hormuz: અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે 27મો દિવસ છે, ટ્રમ્પની યુદ્ધ વિરામની વાતો ઈરાને ગપગોળા જણાવી છે અને કહ્યુ છે કે “અમે પહેલા પણ કહી ચુક્યા છે કે…

Continue reading
Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!
  • March 24, 2026

Narendramodi: અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને રોકવા માટે પાકિસ્તાન મધ્યસ્થી તરીકે ઉભરી આવ્યું છે. અહેવાલો સૂચવે છે કે આ અઠવાડિયાના અંતમાં ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સામ-સામે મુલાકાત થઈ શકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: ઈરાન માટે રોજ જુઠ્ઠા સ્ટેટમેન્ટ આપતા ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયામાં ઉડી રહી છે મજાક! ભારતીય અભિનેતા બોમન ઈરાનીએ કહ્યું,” ટ્રમ્પ અમારી સાથે વાત કરવા માંગે છે!”

  • March 27, 2026
  • 4 views
Donald Trump: ઈરાન માટે રોજ જુઠ્ઠા સ્ટેટમેન્ટ આપતા ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયામાં ઉડી રહી છે મજાક! ભારતીય અભિનેતા બોમન ઈરાનીએ કહ્યું,” ટ્રમ્પ અમારી સાથે વાત કરવા માંગે છે!”

BJP Learder: ભાજપના નેતાઓ સામે મહિલાઓના શોષણના આરોપ કેમ લાગે છે? તે પછી ‘BOBBY GATE કાંડ’હોય કે ગુજરાતનો ‘નલિયા કાંડ’ જાણો શુ છે આખો મામલો!

  • March 26, 2026
  • 6 views
BJP Learder: ભાજપના નેતાઓ સામે મહિલાઓના શોષણના આરોપ કેમ લાગે છે? તે પછી ‘BOBBY GATE કાંડ’હોય કે ગુજરાતનો ‘નલિયા કાંડ’ જાણો શુ છે આખો મામલો!

Narendramodi: મિત્રો, હવે સૌએ કોરોનાની જેમ સામનો કરવાનો છે! મોદી સાહેબે તો કહી દીધું! હવે જનતાનો મરો!!

  • March 26, 2026
  • 12 views
Narendramodi: મિત્રો, હવે સૌએ કોરોનાની જેમ સામનો કરવાનો છે! મોદી સાહેબે તો કહી દીધું! હવે જનતાનો મરો!!

Gujarat Politics: બોગસ આદિવાસી પ્રમાણ પત્રથી મંત્રી પણ બની શકાય છે!આદિવાસી સમાજને ન્યાય ક્યારે મળશે?

  • March 26, 2026
  • 7 views
Gujarat Politics: બોગસ આદિવાસી પ્રમાણ પત્રથી મંત્રી પણ બની શકાય છે!આદિવાસી સમાજને ન્યાય ક્યારે મળશે?

PM Modi: મોદી સાહેબનો ‘ગટરનો ગેસ’ ખરા સમયે જ કામ ન લાગ્યો! તો શું એ વાત માત્ર મિમિક્રી હતી??

  • March 26, 2026
  • 10 views
PM Modi: મોદી સાહેબનો ‘ગટરનો ગેસ’ ખરા સમયે જ કામ ન લાગ્યો! તો શું એ વાત માત્ર મિમિક્રી હતી??

PI Transfers: ગુજરાતમાં ચૂંટણીઓ અગાઉ 254 PIની સાગમટે બદલી! PSIમાં PI બનેલા અધિકારીઓને 13 મહિને મળ્યું પોસ્ટિંગ!

  • March 26, 2026
  • 9 views
PI Transfers: ગુજરાતમાં ચૂંટણીઓ અગાઉ 254 PIની સાગમટે બદલી! PSIમાં PI બનેલા અધિકારીઓને 13 મહિને મળ્યું પોસ્ટિંગ!