Gujarat by Election 2025: વિસાવદર અને કડીમાં અત્યાર સુધીમાં કેટલા ટકા મતદાન થયું ?

Gujarat By Elections 2025: ગુજરાતની કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર આજે પેટા ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. બંને બેઠકો પર કુલ 5.50 લાખથી વધુ મતદારો પોતાનો મત આપી રહ્યા છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે રસપ્રદ ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે.ત્યારે વિસાવદર અને કડીમાં બપોરના 1 વાગ્યા સુધીમાં કેટલા ટકા મતદાન થયું તેના આંકડા સામે આવ્યા છે.

કડી વિસાવદરમાં અત્યાર સુધીમાં કેટલા ટકા મતદાન થયું ?

વિસાવદરની વાત કરવામાં આવે તો વિસાવદરમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિસાવદરમાં અત્યાર સુધીમાં 39.25 ટકા મતદાન થયું છે જ્યારે કડીમાં અત્યાર સુધી 30 ટકાથી વધુ મતદાન નોંધવામાં આવ્યુ છે. તેમજ બપોર બાદ બન્ને બેઠકો પર મતદાન મથકે મતદારોની લાંબી લાઈનો લાગી છે. વરસાદી માહોલમાં પણ મતદારો મતદાન મથકે પહોંચી રહ્યા છે.

ઉમેદવારોએ વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ

કડીમાં ભાજપમાંથી રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસમાંથી રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીમાંથી જગદીશ ચાવડા વચ્ચે જંગ છે જ્યારે વિસાવદરમાં ભાજપ તરફથી કિરીટ પટેલ, કોંગ્રેસ તરફથી નીતિન રાણપરીયા અને આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલીયા વચ્ચે મુકાબલો છે. ત્યારે હાલમાં ત્રણેય પાર્ટીના ઉમેદવારો દ્વારા પોત પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો:

Bulandshahr Accident: બુલંદશહેરમાં ભયાનક અકસ્માત, કારમાં આગ લાગતા એક જ પરિવારના 5 લોકો જીવતા ભળથું

Ahmedabad Plane Crash: ભારતમાં થયેલા અકસ્માતની તપાસ માટે વિદેશી એજન્સીઓ કેમ આવી?

Gujarat Weather Update: ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી

ટિકટોક સ્ટાર Kirti Patel ની અમદાવાદથી ધરપકડ, 2 કરોડની ખંડણી કેસમાં હતી ફરાર

Visavadar by-elections: વિસાવદરમાં રાજકારણ ચરમસીમાએ, દારુ, પૈસા સાથે ગંદી રાજનીતિનો કોણ ખેલે છે ખેલ?

Ahmedabad Plane Crash: 177 DNA સેમ્પલ થયા મેચ, 133 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

 

  • Related Posts

    Dahod Dhanpur ration scam: દાહોદના ધાનપુરમાં સરકારી અનાજનું કૌભાંડ, ગરીબોના હક પર તરાપ મારતા સંચાલકને ગ્રામજનોએ ઝડપ્યો
    • May 10, 2026

    Dahod Dhanpur ration scam: કહેવાય છે કે “મિયાં ચોરે મુઠે અને અલ્લા ચોરે ઊંટે”, આ કહેવત આજે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં અક્ષરશઃ સાચી સાબિત થઈ છે. જ્યારે કોઈ વ્યક્તિ સત્તા…

    Continue reading
    Mehsana expired animal medicines: મહેસાણાના પશુ દવાખાનામાં એક્સપાયર દવાઓ મળતાં ચકચાર, જીવદયા પ્રેમીઓએ ઉઠાવ્યા ગંભીર સવાલો
    • May 10, 2026

    Mehsana expired animal medicines: મહેસાણા શહેરના હૈદરી ચોક વિસ્તારમાં આવેલા સરકારી પશુ દવાખાનામાં તાજેતરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જીવદયા પ્રેમીઓ દ્વારા જ્યારે આ દવાખાનામાં ઓચિંતી તપાસ કરવામાં આવી, ત્યારે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Dahod Dhanpur ration scam: દાહોદના ધાનપુરમાં સરકારી અનાજનું કૌભાંડ, ગરીબોના હક પર તરાપ મારતા સંચાલકને ગ્રામજનોએ ઝડપ્યો

    • May 10, 2026
    • 2 views
    Dahod Dhanpur ration scam: દાહોદના ધાનપુરમાં સરકારી અનાજનું કૌભાંડ, ગરીબોના હક પર તરાપ મારતા સંચાલકને ગ્રામજનોએ ઝડપ્યો

    Mehsana expired animal medicines: મહેસાણાના પશુ દવાખાનામાં એક્સપાયર દવાઓ મળતાં ચકચાર, જીવદયા પ્રેમીઓએ ઉઠાવ્યા ગંભીર સવાલો

    • May 10, 2026
    • 4 views
    Mehsana expired animal medicines: મહેસાણાના પશુ દવાખાનામાં એક્સપાયર દવાઓ મળતાં ચકચાર, જીવદયા પ્રેમીઓએ ઉઠાવ્યા ગંભીર સવાલો

    Ahmedabad family hostage: વિદેશ જવાના સપનામાં ગુજરાતી પરિવાર શિકાર, અમદાવાદથી લંડન નીકળેલા યેમેકર પરિવારને આફ્રિકામાં બંધક બનાવાયો

    • May 10, 2026
    • 8 views
    Ahmedabad family hostage: વિદેશ જવાના સપનામાં ગુજરાતી પરિવાર શિકાર, અમદાવાદથી લંડન નીકળેલા યેમેકર પરિવારને આફ્રિકામાં બંધક બનાવાયો

    Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

    • May 9, 2026
    • 3 views
    Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

    Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

    • May 9, 2026
    • 4 views
    Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

    Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

    • May 9, 2026
    • 16 views
    Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!