રોહિત શર્માને સિડની ટેસ્ટમાંથી હટાવાયો?, જસપ્રીત બુમરાહ કરશે કેપ્ટનશીપ!

  • Sports
  • January 2, 2025
  • 0 Comments

ઓસ્ટ્રેલિયા ટીમ અને ભારતની ક્રિકેટ ટીમ વચ્ચે પાંચમી ટેસ્ટ 3 જાન્યુઆરીથી રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ સિડનીમાં રમાશે. હાલમાં ઓસ્ટ્રેલિયા પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. ચોથી ટેસ્ટ મેચ મેલબોર્નમાં રમાઈ હતી અને આ ચોથી મેચમાં ટીમ ઓસ્ટ્રેલિયા સામે ભારત હારી ગયું હતુ. આ સમગ્ર શ્રેણીમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ફ્લોપ રહ્યો હતો. આ દરમિયાન સમાચાર સામે આવી રહ્યા છે કે રોહિત શર્માએ પસંદગીના કારણે સિડની ટેસ્ટમાંથી હટી જવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચોઃ બનાસકાંઠામાં ગેરકાયદે લક્કી ડ્રોનો રાફડો, લોકોને લૂંટવાનો કિમિયો?

ટીમ ઈન્ડિયાની કેપ્ટશીપ બદલાઈ

ભારતીય ટીમે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 3 જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે  5-મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની છેલ્લી મેચ રમાવાની છે. આ મેચ માટે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં મોટો ફેરફાર કર્યો છે. જેમાં રોહિત શર્મા આ મેચમાંથી બહાર રહી શકે છે, તેની જગ્યાએ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ફરી એકવાર ટીમની કેપ્ટનશિપની જવાબદારી સંભાળતો જોવા મળશે. બુમરાહની કપ્તાનીમાં ભારતીય ટીમે પર્થ સ્ટેડિયમમાં રમાયેલી આ શ્રેણીની પ્રથમ મેચ 295 રનથી જીતી હતી.

ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત 184 રનથી હારી ગયું હતુ

જ્યારે આ પછી રોહિત શર્માએ બીજી મેચમાં કેપ્ટનશિપની જવાબદારી સંભાળી હતી ત્રણ મેચ રમાઈ, ટીમ ઈન્ડિયાને 2માં હારનો સામનો કરવો પડ્યો અને એક મેચ ડ્રોમાં સમાપ્ત થઈ. જો કે ચોથી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત 184 રનથી હારી ગયું હતુ. ત્યાર બાદ રોહિત શર્માએ હટવાનો નિર્યણ લીધો છે. અને હવે જસપ્રીત બુમરાહ કેપ્ટનશિપ કરશે.

આ પણ વાંચો: 9 મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેકટરને કાર્યભાર સોંપાયો

Related Posts

IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !
  • March 9, 2026

IND vs NZ: અમદાવાદમાં ઘર આંગણે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો…

Continue reading
India vs New Zealand Final: આજે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગ! કોણ બનશે ચેમ્પિયન? જાણો
  • March 8, 2026

India vs New Zealand Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2026 T20 વર્લ્ડ કપ ક્રિકેટનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો થવા જઈ રહ્યો છે,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

  • August 11, 2026
  • 4 views
Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

  • August 11, 2026
  • 5 views
Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

  • August 11, 2026
  • 6 views
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

  • August 11, 2026
  • 7 views
NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

  • August 11, 2026
  • 7 views
Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

  • August 11, 2026
  • 5 views
UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?