Jagannath RathYatra: પુરીમાં જગન્નાથ રથયાત્રા દરમિયાન 625 ભક્તોની તબિયત લથડી, જાણો શું છે કારણ?

  • India
  • June 28, 2025
  • 0 Comments

Jagannath RathYatra: ઓડિશાના પુરીમાં જગન્નાથ રથયાત્રા દરમિયાન શુક્રવારે એક મોટી ઘટના બની હતી, જ્યાં લગભગ 625 ભક્તો બીમાર પડ્યા હતા. તીવ્ર ગરમી, ભેજ અને ભીડને કારણે, સ્વાસ્થ્ય કટોકટી ઊભી થઈ અને ભક્તોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ દરમિયાન ભગવાન બલભદ્રના રથને ખેંચતી વખતે ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી, જેના કારણે કેટલાક લોકોને નાની-મોટી ઈજાઓ પણ થઈ હતી.

પુરીમાં 625 ભક્તોની તબિયત બગડી

અધિકારીઓના જણાવ્યા અનુસાર, 625 લોકોને વિવિધ હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી હતી, જેમાંથી ઘણામાં ઉલટી, બેભાન અને નાની ઇજાઓ જેવા લક્ષણો નોંધાયા હતા. પુરીના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉ. કિશોર સતપથીએ જણાવ્યું હતું કે મોટાભાગના શ્રદ્ધાળુઓને ઓપીડીમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને પછીથી તેમને રજા આપવામાં આવી હતી. જોકે, કોઈ જાનહાનિના અહેવાલ નથી.

ઓડિશાના મંત્રીએ શું કહ્યું?

ઓડિશાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મુકેશ મહાલિંગે જણાવ્યું હતું કે યાત્રાળુઓના સ્વાસ્થ્યમાં બગાડનું કારણ અતિશય ગરમી અને ભેજવાળું હવામાન છે. પુરીના જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં લગભગ 70 લોકોને દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 7 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

કેવી રીતે થયો અકસ્માત ?

બાલગંડી વિસ્તારમાં, ભગવાન બલભદ્રનો રથ, તાલધ્વજ, એક કલાકથી વધુ સમય માટે અટવાયો હતો. રથ લાંબા સમય સુધી અટવાયો હોવાથી, વિસ્તારમાં ભારે ભીડ હતી, જેના કારણે ઘણા ભક્તો ભીડમાંથી બચવાનો પ્રયાસ કરતા ફસાઈ ગયા અને ઘાયલ થયા. સરકારી અને ખાનગી સંસ્થાઓના સ્વયંસેવકોએ ઘાયલોને બહાર કાઢવા અને તેમને હોસ્પિટલ લઈ જવામાં મદદ કરી.

આ પણ વાંચો:

Shefali Jariwala Passed Away: કાંટા લગા ફેમ’ શેફાલી જરીવાલાનું નિધન, 42 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું

Punjab માં ગેંગ વોર, ગેંગસ્ટર જગ્ગુની માતા અને ASI ના પુત્રની હત્યા

CM Mohan Yadav: મુખ્યમંત્રી પણ પેટ્રોલ પંપ પર છેતરાયા , 19 ગાડીઓમાં ડીઝલની જગ્યાએ પાણી

Gujarat Weather Update: ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ, આજે આ જિલ્લામાં ભુક્કા કાઢશે

Ahmedabad: રથયાત્રામાં ગજરાજ થયા બેકાબૂ, લોકોના જીવ તાળવે ચોંટ્યા

Ahmedabad: પ્લેન ક્રેશને પગલે સાદગીથી નિકળનારી રથયાત્રામાં ‘સિંદૂરીયો ઉત્સાહ’!

Ahmedabad: 148મી જગન્નાથ રથયાત્રાનો ભવ્ય શુભારંભ, પહેલીવાર ભગવાન જગન્નાથને અપાયું ગાર્ડ ઓફ ઓનર

  • Related Posts

    TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?
    • June 20, 2026

    TMC Political Crisis: ૧૪ જૂનના રોજ જ્યારે તૃણમૂલ કોંગ્રેસના ૨૦ બળવાખોર સાંસદો લોકસભા અધ્યક્ષ સમક્ષ પહોંચ્યા, ત્યારે તેઓ માત્ર પોતાની બેઠકો બદલવા નહોતા ગયા, પરંતુ તેઓ પશ્ચિમ બંગાળના એક આખા…

    Continue reading
    Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક
    • June 20, 2026

    Jharkhand Rajya Sabha election: ઝારખંડની રાજધાની રાંચીમાં રાજ્યસભાની ચૂંટણીના પરિણામોએ માત્ર કોંગ્રેસને જ નહીં, પણ સમગ્ર ‘ઇન્ડિયા’ ગઠબંધનને એક મોટો આંચકો આપ્યો છે. ૮૧ સભ્યોની વિધાનસભામાં ગણિત એકદમ સ્પષ્ટ હતું,…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

    • June 20, 2026
    • 2 views
    TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

    Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

    • June 20, 2026
    • 3 views
    Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

    Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

    • June 20, 2026
    • 8 views
    Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

    Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

    • June 20, 2026
    • 7 views
    Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

    Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

    • June 20, 2026
    • 9 views
    Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

    Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

    • June 20, 2026
    • 7 views
    Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?