BANASKANTHA: કારમાં સળગેલી લાશ મામલે નવો ખુલાસોઃ લાશ સ્મશાનની નહીં મજૂરની હત્યા?

  • Gujarat
  • January 4, 2025
  • 0 Comments

27મી ડિસેમ્બરે બનાસકાંઠાના વડગામના ધનપુરા નજીક એક કારમાં બળેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જો કે લોકોએ પહેલા તો એવું માની લીધું હતુ કે અકસ્માત થયો હતો. જો કે પોલીસ તપાસમાં બહાર આવ્યું હતુ કે આ લાશ સ્મશાનમાંથી કાઢી સળગાવવામાં આવી હતી. જો કે લોકો અને પોલીસેને ગેરમાર્ગે દોરવાનું આ સડયંત્ર હતુ. સ્મશાનમાં દાટેલી આ લાશ ન હોવાનું સામે આવ્યું છે. તેમાં નવી માહિતી સામે આવી છે કે  લાશ સ્મશાનમાંથી નહીં પણ કોઈ મજૂરની હત્યા કર્યા બાદ કાર સાથે લાશ સળગાવ્યાની આશંકા છે. 1 કરોડથી વધુનો વિમો પાસ કરવા આરોપીએ આ કૃત્ય આચર્યું હતુ.

પોલીસે કેટલાંક શકમંદોને પકડી પૂછપરછ કરતાં હોટલના એક મજૂરની હત્યા કરીને લાશ ગાડીમાં સળગાવાઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. અકસ્માતનો કેસ હત્યા સુધી પહોંચ્યો છે. સડયંત્રમાં સામેલ હોટલ માલિક હજુ પકડાયો નથી. તે ફરાર થઈ ગયો છે. જો કે સળગેલી કાર કોની છે તે હજુ સુધી બહાર આવ્યુ નથી.

ચાર આરોપીઓની ધરપકડ
આ ઘટનામાં અત્યાર સુધી મહેશજી નરસંગજી મકવાણા( રહે.ઢેલાણા તા.પાલનપુર), ભેમાજી ભીખાજી રાજપુત (રહે.ઘોડીયાલ તા.વડગામ), સેધાજી ધેમરજી ઉર્ફ ધિરાજી ઠાકોર (રહે.ઘોડીયાલ તા.વડગામ), દેવા ગમાર રહે.ખેરમાળ તા.દાંતા (હાલ રહે.ઘોડીયાલ તા.વડગામ), સુરેશ બુંબડીયા રહે.વેકરી તા.દાંતા (હાલ રહે.ઘોડીયાલ તા.વડગામ) ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કેમ રચાયું સમગ્ર સડયંત્ર?

સ્મશાનમાંથી લાશ લાવીને કારમાં રાખીને કારને સળગાવી દીધી

માસ્ટર માઈન્ડ વેપારી દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમારે પોતાનો એક કરોડનો અકસ્માત વીમો અને ૨૬ લાખ રૂપિયાની LIC પોલીસી લીધી અને લોનની રકમ ભરવી ન પડે અને એક કરોડ 26 લાખ પરિવારને મળી જાય તે માટે પોતાના મોતનો ક્રાઈમ પ્લાન ઘડી કાઢ્યો હતો.

 

આ ચમાચાર પણ વાંચોઃ SURAT: 17 વર્ષિય બાળકને છરીના ઘા મારી રહેંસી નાખ્યો, કોણ છે હત્યારો?

 

 

Related Posts

બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ
  • June 16, 2025

‘બોયફ્રેન્ડે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો’ બોયફ્રેન્ડે જ હત્યા કર્યાના આક્ષેપ હત્યારાનું પગેરું મેળવવાના પોલીસના પ્રયાસ Sheetal Simmi Chaudhary Murder Mystery: શીતલ સિમ્મી ચૌધરી મર્ડર મિસ્ટ્રી: હરિયાણાની ઉભરતી મ્યુઝિક વિડિયો કલાકાર…

Continue reading
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?
  • June 16, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર ખાતે 12 જૂનના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસે ઝડપી અને આયોજનબદ્ધ બચાવ કામગીરી હાથ ધરી હતી. ચીફ ફાયર ઓફિસર અમિત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 1 views

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 3 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 7 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 13 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 14 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી