BANASKANTHA: કારમાં સળગેલી લાશ મામલે નવો ખુલાસોઃ લાશ સ્મશાનની નહીં મજૂરની હત્યા?

27મી ડિસેમ્બરે બનાસકાંઠાના વડગામના ધનપુરા નજીક એક કારમાં બળેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જો કે લોકોએ પહેલા તો એવું માની લીધું હતુ કે અકસ્માત થયો હતો. જો કે પોલીસ તપાસમાં બહાર આવ્યું હતુ કે આ લાશ સ્મશાનમાંથી કાઢી સળગાવવામાં આવી હતી. જો કે લોકો અને પોલીસેને ગેરમાર્ગે દોરવાનું આ સડયંત્ર હતુ. સ્મશાનમાં દાટેલી આ લાશ ન હોવાનું સામે આવ્યું છે. તેમાં નવી માહિતી સામે આવી છે કે  લાશ સ્મશાનમાંથી નહીં પણ કોઈ મજૂરની હત્યા કર્યા બાદ કાર સાથે લાશ સળગાવ્યાની આશંકા છે. 1 કરોડથી વધુનો વિમો પાસ કરવા આરોપીએ આ કૃત્ય આચર્યું હતુ.

પોલીસે કેટલાંક શકમંદોને પકડી પૂછપરછ કરતાં હોટલના એક મજૂરની હત્યા કરીને લાશ ગાડીમાં સળગાવાઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. અકસ્માતનો કેસ હત્યા સુધી પહોંચ્યો છે. સડયંત્રમાં સામેલ હોટલ માલિક હજુ પકડાયો નથી. તે ફરાર થઈ ગયો છે. જો કે સળગેલી કાર કોની છે તે હજુ સુધી બહાર આવ્યુ નથી.

ચાર આરોપીઓની ધરપકડ
આ ઘટનામાં અત્યાર સુધી મહેશજી નરસંગજી મકવાણા( રહે.ઢેલાણા તા.પાલનપુર), ભેમાજી ભીખાજી રાજપુત (રહે.ઘોડીયાલ તા.વડગામ), સેધાજી ધેમરજી ઉર્ફ ધિરાજી ઠાકોર (રહે.ઘોડીયાલ તા.વડગામ), દેવા ગમાર રહે.ખેરમાળ તા.દાંતા (હાલ રહે.ઘોડીયાલ તા.વડગામ), સુરેશ બુંબડીયા રહે.વેકરી તા.દાંતા (હાલ રહે.ઘોડીયાલ તા.વડગામ) ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કેમ રચાયું સમગ્ર સડયંત્ર?

સ્મશાનમાંથી લાશ લાવીને કારમાં રાખીને કારને સળગાવી દીધી

માસ્ટર માઈન્ડ વેપારી દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમારે પોતાનો એક કરોડનો અકસ્માત વીમો અને ૨૬ લાખ રૂપિયાની LIC પોલીસી લીધી અને લોનની રકમ ભરવી ન પડે અને એક કરોડ 26 લાખ પરિવારને મળી જાય તે માટે પોતાના મોતનો ક્રાઈમ પ્લાન ઘડી કાઢ્યો હતો.

 

આ ચમાચાર પણ વાંચોઃ SURAT: 17 વર્ષિય બાળકને છરીના ઘા મારી રહેંસી નાખ્યો, કોણ છે હત્યારો?

 

 

Related Posts

Jetpar Morbi Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 15 ખેડૂતોએ મુંડન કરાવી આમરણાંત ઉપવાસી ખેડૂતોને આપ્યો ટેકો
  • June 22, 2026

Jetpar Morbi Farmers Protest: મોરબી જિલ્લાના જેતપર ગામમાં હાલ ખેડૂતો અને ખાનગી પાવર કંપની વચ્ચેનો જંગ ચરમસીમાએ પહોંચ્યો છે. વીજપોલ અને કોરિડોરના પ્રોજેક્ટને લઈને સર્જાયેલા વિવાદમાં હવે ખેડૂતોએ ગાંધીગીરીનો માર્ગ…

Continue reading
Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો
  • June 20, 2026

Bayad Land Scam: ગુજરાતનું મહેસૂલી તંત્ર અને ભૂમાફિયાઓની મિલીભગતનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણીરેલ ગામમાંથી સામે આવ્યો છે. આ ઘટના માનવીય કલ્પનાની બહાર છે: એક એવો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટ પર ક્રેડિટ કાર્ડ અને ક્લાસ વોર, એરપોર્ટ લાઉન્જ બન્યું સ્ટેટસ સિમ્બોલ

  • June 22, 2026
  • 2 views
Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટ પર ક્રેડિટ કાર્ડ અને ક્લાસ વોર, એરપોર્ટ લાઉન્જ બન્યું સ્ટેટસ સિમ્બોલ

Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!

  • June 22, 2026
  • 4 views
Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!

Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?

  • June 22, 2026
  • 5 views
Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?

India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

  • June 22, 2026
  • 8 views
India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

  • June 22, 2026
  • 11 views
Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

  • June 22, 2026
  • 7 views
Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?