BANASKANTHA: કારમાં સળગેલી લાશ મામલે નવો ખુલાસોઃ લાશ સ્મશાનની નહીં મજૂરની હત્યા?

27મી ડિસેમ્બરે બનાસકાંઠાના વડગામના ધનપુરા નજીક એક કારમાં બળેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જો કે લોકોએ પહેલા તો એવું માની લીધું હતુ કે અકસ્માત થયો હતો. જો કે પોલીસ તપાસમાં બહાર આવ્યું હતુ કે આ લાશ સ્મશાનમાંથી કાઢી સળગાવવામાં આવી હતી. જો કે લોકો અને પોલીસેને ગેરમાર્ગે દોરવાનું આ સડયંત્ર હતુ. સ્મશાનમાં દાટેલી આ લાશ ન હોવાનું સામે આવ્યું છે. તેમાં નવી માહિતી સામે આવી છે કે  લાશ સ્મશાનમાંથી નહીં પણ કોઈ મજૂરની હત્યા કર્યા બાદ કાર સાથે લાશ સળગાવ્યાની આશંકા છે. 1 કરોડથી વધુનો વિમો પાસ કરવા આરોપીએ આ કૃત્ય આચર્યું હતુ.

પોલીસે કેટલાંક શકમંદોને પકડી પૂછપરછ કરતાં હોટલના એક મજૂરની હત્યા કરીને લાશ ગાડીમાં સળગાવાઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. અકસ્માતનો કેસ હત્યા સુધી પહોંચ્યો છે. સડયંત્રમાં સામેલ હોટલ માલિક હજુ પકડાયો નથી. તે ફરાર થઈ ગયો છે. જો કે સળગેલી કાર કોની છે તે હજુ સુધી બહાર આવ્યુ નથી.

ચાર આરોપીઓની ધરપકડ
આ ઘટનામાં અત્યાર સુધી મહેશજી નરસંગજી મકવાણા( રહે.ઢેલાણા તા.પાલનપુર), ભેમાજી ભીખાજી રાજપુત (રહે.ઘોડીયાલ તા.વડગામ), સેધાજી ધેમરજી ઉર્ફ ધિરાજી ઠાકોર (રહે.ઘોડીયાલ તા.વડગામ), દેવા ગમાર રહે.ખેરમાળ તા.દાંતા (હાલ રહે.ઘોડીયાલ તા.વડગામ), સુરેશ બુંબડીયા રહે.વેકરી તા.દાંતા (હાલ રહે.ઘોડીયાલ તા.વડગામ) ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કેમ રચાયું સમગ્ર સડયંત્ર?

સ્મશાનમાંથી લાશ લાવીને કારમાં રાખીને કારને સળગાવી દીધી

માસ્ટર માઈન્ડ વેપારી દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમારે પોતાનો એક કરોડનો અકસ્માત વીમો અને ૨૬ લાખ રૂપિયાની LIC પોલીસી લીધી અને લોનની રકમ ભરવી ન પડે અને એક કરોડ 26 લાખ પરિવારને મળી જાય તે માટે પોતાના મોતનો ક્રાઈમ પ્લાન ઘડી કાઢ્યો હતો.

 

આ ચમાચાર પણ વાંચોઃ SURAT: 17 વર્ષિય બાળકને છરીના ઘા મારી રહેંસી નાખ્યો, કોણ છે હત્યારો?

 

 

Related Posts

Surat Import-Export Scam: સોશિયલ મીડિયા પર શીપીંગ એજન્ટ બની વેપારીઓ સાથે લાખોની છેતરપિંડી કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો
  • May 7, 2026

Surat Import-Export Scam: સુરત શહેર, જે કાપડ ઉદ્યોગનું હબ ગણાય છે, ત્યાં વેપારીઓને લલચાવીને છેતરવાનું એક નવું અને આધુનિક કૌભાંડ સામે આવ્યું છે. સોશિયલ મીડિયાના યુગમાં હવે ઠગબાજો પણ ડિજિટલ હથિયારોનો…

Continue reading
Sohrabuddin encounter case: સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મોટો ચુકાદો, બોમ્બે હાઈકોર્ટે તમામ 22 આરોપીઓને બરી કરવાનો નિર્ણય રાખ્યો યથાવત
  • May 7, 2026

Sohrabuddin encounter case: ગુજરાતના રાજકારણ અને પોલીસ તંત્રમાં વર્ષો સુધી ચર્ચાના કેન્દ્રમાં રહેલા સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં બોમ્બે હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે વર્ષ 2018માં સ્પેશિયલ સીબીઆઈ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Akhilesh Mamata Meeting: મમતા બેનર્જી સાથે મુલાકાત બાદ અખિલેશ યાદવનો ભાજપ પર પ્રહાર: ‘દીદી BJP ની આંખોમાં ખૂંચે છે’

  • May 7, 2026
  • 3 views
Akhilesh Mamata Meeting: મમતા બેનર્જી સાથે મુલાકાત બાદ અખિલેશ યાદવનો ભાજપ પર પ્રહાર: ‘દીદી BJP ની આંખોમાં ખૂંચે છે’

Surat Import-Export Scam: સોશિયલ મીડિયા પર શીપીંગ એજન્ટ બની વેપારીઓ સાથે લાખોની છેતરપિંડી કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

  • May 7, 2026
  • 6 views
Surat Import-Export Scam: સોશિયલ મીડિયા પર શીપીંગ એજન્ટ બની વેપારીઓ સાથે લાખોની છેતરપિંડી કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

Congress on Operation Sindoor: ઓપરેશન સિંદૂરના એક વર્ષ પર કોંગ્રેસનો મોદી સરકાર પર પ્રહાર, પાકિસ્તાન અને ચીન મુદ્દે ઉઠાવ્યા સવાલ

  • May 7, 2026
  • 7 views
Congress on Operation Sindoor: ઓપરેશન સિંદૂરના એક વર્ષ પર કોંગ્રેસનો મોદી સરકાર પર પ્રહાર, પાકિસ્તાન અને ચીન મુદ્દે ઉઠાવ્યા સવાલ

Chandranath rath murder case: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસા તેજ, શુભેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની હત્યા પર પ્રિયંકા ચતુર્વેદીની પ્રતિક્રિયા

  • May 7, 2026
  • 9 views
Chandranath rath murder case: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસા તેજ, શુભેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની હત્યા પર પ્રિયંકા ચતુર્વેદીની પ્રતિક્રિયા

Sohrabuddin encounter case: સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મોટો ચુકાદો, બોમ્બે હાઈકોર્ટે તમામ 22 આરોપીઓને બરી કરવાનો નિર્ણય રાખ્યો યથાવત

  • May 7, 2026
  • 6 views
Sohrabuddin encounter case: સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મોટો ચુકાદો, બોમ્બે હાઈકોર્ટે તમામ 22 આરોપીઓને બરી કરવાનો નિર્ણય રાખ્યો યથાવત

Sambit Patra: રાહુલ ગાંધી અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ, ‘વોટ ચોરી’ ના આરોપ સામે સંબિત પાત્રાનો આકરો પ્રહાર

  • May 7, 2026
  • 8 views
Sambit Patra: રાહુલ ગાંધી અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ, ‘વોટ ચોરી’ ના આરોપ સામે સંબિત પાત્રાનો આકરો પ્રહાર