Gandhinagar: ‘મારા પપ્પા, ઝવેરા પધારવા ગ્યા’તા ને અંદર જતા રહ્યા’ નજર સામે પિતાનું મોત જોનાર દીકરીનું આક્રંદ

Gandhinagar:ગાંધીનગરમાં રવિવારે એક દુ:ખદ ઘટના બની હતા. જેમાં છ વર્ષની પુત્રીની નજર સામે એક પિતા ડૂબી ગયા હતા. આ પિતા દીકરીના વ્રતના જવારા પધરાવવા કેનાલમાં ગય હતા જ્યાં તેમનો પગ લપસતા તેઓ કેનાલમાં ડુબ્યા હતા પરંતુ માસૂમ બાળકી તેના ડૂબતા પિતાને બચાવી શકી નહીં.ત્યારે નહેરના કિનારે પુત્રીને રડતી જોઈને રાહદારીઓએ પુત્રીને મદદ કરી. આ ઘટના અડાલજ બ્રિજ પાસે બની હતી.

ઝવેરા પધરાવા ગયેલા ડોક્ટર કેનાલમાં ડૂબ્યાં

ગાંધીનગગરમાં અડાલજમાં પીડિયાટ્રિક ડોક્ટર નિરવ બ્રહ્મભટ્ટ ગોરી વ્રત માટે પુત્રી દ્વારા રાખેલા જુવારા પાણીમાં તરવા મુકવા ગયા હતા. આ દરમિયાન તેઓ લપસીને નહેરમાં પડી ગયા. આ બાળકીના પિતા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાત તરીકે કામ કરતા હતા. છોકરીની માતા પણ સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર છે.

ગ લપસી જવાને કારણે થયો હતો અકસ્માત

મળતી માહિતી મુજબ, 39 વર્ષીય ડૉ. નીરવ બ્રહ્મભટ્ટ છોકરીઓ દ્વારા જયા-પાર્વતી અને ગૌરી વ્રત પૂર્ણ થયા પછી નર્મદા નહેરમાં જુવારા પધરાવવા ગયા હતા . તેમણે પોતાનું સ્કૂટર રસ્તા પર પાર્ક કર્યા પછી પોતાની પુત્રીને કિનારે ઉભી રાખી. ડોક્ટર અડાલજ નજીક નર્મદા કેનાલ પર પહોંચ્યા હતા જ્યાં તેમનો પગ લપસી ગયો અને તેઓ કેનાલમાં ડૂબી ગયાવ અને ડૂબવાથી ડોક્ટરનું મૃત્યુ થયું. આ ઘટના પછી લોકો છોકરીને રડતી જોઈ દોડી આવ્યા અને પૂછપરછ કરી, પછી ઘટનાનો ખુલાસો થયો.

માસૂમ છોકરીએ તેના પિતા ગુમાવ્યા

જ્યારે એક ઓટો ડ્રાઈવરે માસૂમ છોકરીને રડતી જોઈ, ત્યારે તેણે તેનું કારણ પૂછ્યું. આ દીકરીએ સમગ્ર ઘટના શેર કરી હતી. પછી, રડતી છોકરીએ તેને ઘરે મૂકવા વિનંતી કરી. ત્યારે ઓટો ડ્રાઈવરે તેને એમ કહીને સાંત્વના આપી કે તેના પિતા ઘરે પાછા આવશે. બ્રહ્મભટ્ટ પરિવાર ગાંધીનગરના વાવોલમાં અનસ્યા ગ્રીન્સ સોસાયટીમાં રહે છે. ઘટનાની માહિતી મળતાં જ ડૉ. કોષા પોતાની કારમાં CHC પહોંચી, જ્યાં તેમને તેમના પતિના મૃત્યુના દુઃખદ સમાચાર મળ્યા. ત્યારે બાળરોગ નિષ્ણાત ડૉ. નીરવના અકાળ મૃત્યુને કારણે ગાંધીનગરના તબીબી જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે . નીરવ બ્રહ્મભટ્ટના મૃત્યુથી દરેક વ્યક્તિ દુઃખી છે. બીજી તરફ, દીકરી વારંવાર તેના પિતાને યાદ કરી રહી છે.

આ પણ વાંચો:  
 
 
 
 
 
 
 
  • Related Posts

     Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
    • October 28, 2025

    Amreli: અમરેલીના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક વહેતી ધાતરવડી નદીમાં ન્હાવા જતા ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. આ યુવાનો રાજુલા તાલુકાના બર્બટાણા ગામના રહેવાસી…

    Continue reading
    કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees
    • October 28, 2025

    Kutch  Mangrove Trees: કચ્છ નજીક આવેલ પાકિસ્તાનના બોર્ડરના જંગલ વિસ્તારમાં મોટાપાયે મેન્ગ્રોવના વૃક્ષોનો નાશ થયો છે. સ્થાનિક લોકો અને વન વિભાગ કબૂલે છે અહીં વૃક્ષો ઓછા થયા છે. જો કે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

     Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

    • October 28, 2025
    • 3 views
     Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

    કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

    • October 28, 2025
    • 9 views
    કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

    BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

    • October 28, 2025
    • 5 views
    BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

    8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

    • October 28, 2025
    • 14 views
    8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

    Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

    • October 28, 2025
    • 17 views
    Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

    Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ

    • October 28, 2025
    • 10 views
    Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ