Nimisha Priya: કેરળની નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની સજા અટકી, 2017થી યમન જેલમાં છે બંધ, જાણો શું કર્યો છે ગુનો?

  • World
  • July 15, 2025
  • 0 Comments

Nimisha Priya death sentence stay: કેરળની નર્સ નિમિષા પ્રિયા અંગે યમનથી મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. પીટીઆઈના અહેવાલ મુજબ નિમિષાની ફાંસી હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. તેને 16 જુલાઈએ ફાંસીના માચડે ચઢાવવાનો નિર્ણય આપ્યો હતો. ભારત સરકાર આ કેસ અંગે ખૂબ પ્રયાસ કરી રહી હતી, આખરે સજા મુલતવી રાખવામાં આવી. યમનની એક કોર્ટે નિમિષા પ્રિયાને હત્યાના કેસમાં મૃત્યુદંડની સજા ફટકારી હતી. તે 2017 થી યમનની જેલમાં બંધ છે.

હત્યાનો આરોપ

નિમિષા પ્રિયા પર યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યાનો આરોપ હતો. આ કેસમાં તેણીને પણ દોષી ઠેરવવામાં આવી હતી. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેને મહદીને પોતાનો પાસપોર્ટ જમા કરાવવા માટે એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યું હતું અને દવાના ઓવરડોઝને કારણે તેનું મૃત્યુ થયું હતું.

નિમિષા પ્રિયાને કયા કાયદા હેઠળ સજા કરાઈ?

યમનમાં શરિયા કાયદો છે. તેથી નિમિષાને પણ આ કાયદા હેઠળ મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. આ કાયદામાં માફીની જોગવાઈ પણ છે. બ્લડ મની નામની એક પ્રથા છે, જેના હેઠળ હત્યાના દોષિત વ્યક્તિને માફ કરી શકાય છે, પરંતુ આ માટે તેણે મૃતકના પરિવારને વળતર તરીકે મોટી રકમ ચૂકવવી પડે છે. નિમિષાને પણ આ કાયદા હેઠળ મુક્ત કરી શકાય છે, પરંતુ આ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી.

પતિ અને પુત્રી ભારત પાછા ફર્યા પછી નિમિષા યમનમાં ફસાઈ ગઈ

ખરેખર કેરળના પલક્કડની રહેવાસી નિમિષા લગભગ બે દાયકા પહેલા તેના પતિ અને પુત્રી સાથે યમન ગઈ હતી. તે અહીં કામ કરતી હતી. યમનમાં ગૃહયુદ્ધને કારણે 2016 માં દેશની બહાર જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, પરંતુ તે પહેલાં તેના પતિ અને પુત્રી 2014 માં ભારત પાછા ફર્યા હતા. નિમિષા પરત ફરી શકી ન હતી. આ પછી, 2017 માં તેના પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચોઃ

Kheda: પુત્રની લાલચમાં ક્રૂર પિતાએ પુત્રીનો જીવ લીધો, કેનાલમાં ફેકી દીધી, પત્નીની હચમાચાવી નાખતી વાતો

UP Murder: પતિના મોત પછી મહિલાને પાડોશી સાથે પ્રેમ કરવો ભારે પડ્યો, પુત્રીની સામે જ છરી મારી મોતને ઘાટ ઉતારી

UP Crime: શિવ વર્મા કપાળ પર તિલક લગાવી કાસિબ પઠાણ બન્યો, હિન્દુ છોકરી પર 2 વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો, જાણો સમગ્ર ઘટના

UP Crime: રીલ અને રુમાલે દંપતિનું જીવન બરાબાદ કરી નાખ્યું, રાધાએ પરિવારોને રડતાં મૂકી દુનિયા છોડી દીધી, જાણો શું થયું?

Kheda: નિર્દય દિકરાએ વૃધ્ધ માતાને ધારિયાથી રહેંસી નાખી, હત્યારો વિધવા પુત્રવધૂને હેરાન કરતો, વાંચો શું થયું?

Bihar Election: મોદી 4 મહિનામાં બિહારની ચોથીવાર મુલાકાત લેશે, 35 લાખથી વધુ મતદારો હટાવશે!

રમેશ ભગોરાનું 150 કરોડનું કૌભાંડ, નિવૃત્તિ સમયે ઝડપી બીલો ચૂકવ્યા | Ramesh Bhagora

Bihar: મહાત્મા ગાંધીના પ્રપૌત્રનું અપમાન, તુષાર ગાંધીને કાર્યક્રમમાંથી બહાર કાઢ્યા

 

 

Related Posts

કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh
  • October 29, 2025

 Businessman Darshan Singh Murder: પંજાબ મૂળના એક અગ્રણી ઉદ્યોગપતિ દર્શન સિંહની કેનેડાના સરીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના તેમના ઘરની બહાર બની હતી જ્યારે તેઓ તેમના નિવાસસ્થાનમાંથી…

Continue reading
Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી
  • October 29, 2025

Israel Airstrike in Gaza: ઇઝરાયલે ફરી એકવાર ગાઝા પર હવાઈ હુમલો કરી દીધો છે, જેમાં 30 થી વધુ લોકો માર્યા ગયાના અહેવાલો છે,સાથેજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ગાઝા શાંતિ કરાર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 7 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

  • October 29, 2025
  • 12 views
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • October 29, 2025
  • 10 views
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

  • October 29, 2025
  • 26 views
Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

  • October 29, 2025
  • 13 views
ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

  • October 29, 2025
  • 18 views
કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh