UP: શાળાઓ મર્જ કરવાના યોગી સરકારના નિર્ણય સામે ભારે વિરોધ, વિદ્યાર્થીઓની અટકાયત કરતાં ભારે હોબાળો

  • India
  • July 27, 2025
  • 0 Comments

UP schools merger protest: ઉત્તર પ્રદેશની ભાજપ સરકારના રાજમાં ઘણી ઝડપથી શાળાઓમાં મર્જ કરાઈ છે. જેનો રાજ્યમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. ગોંડા જિલ્લામાંથી ગંગાજળ લઈને 131 કિલોમીટર પદયાત્રા કરીને લખનૌ પહોંચેલા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવાસસ્થાને જળાભિષેક કરવા જતાં પોલીસે અટકાયતમાં લીધા હતા. વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓની મનમાની ફી અને સરકારી શાળાઓના વિલીનીકરણ(મર્જ)ના વિરોધમાં “છાત્ર કાંવડ યાત્રા”નું આયોજન કર્યું હતું. જોકે, પોલીસે તેમને બસમાં બેસાડીને લખનૌના ઇકો ગાર્ડનમાં મોકલી દીધા હતા.

રાષ્ટ્રીય છાત્ર પંચાયતના નેતૃત્વ હેઠળ શિવમ પાંડેની આગેવાનીમાં ગોંડાના ગાંધી પાર્કથી શરૂ થયેલી આ યાત્રા ગુરુવારે શરૂ થઈ હતી. વિદ્યાર્થીઓએ પરંપરાગત પ્રાર્થના બાદ હાથમાં તખતીઓ અને ગંગાજળના કળશ લઈને લખનૌ તરફ પ્રયાણ કર્યું હતું. તેમનો હેતુ ખાનગી શાળાઓની વધતી ફી પર અંકુશ લગાવવા અને સરકારી શાળાઓના વિલીનીકરણની નીતિનો વિરોધ કરવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જળાભિષેક દ્વારા પોતાની માગણીઓ રજૂ કરવાનો હતો.

આ વિદ્યાર્થીઓનો દાવો છે કે ખાનગી શાળાઓએ શિક્ષણને વ્યવસાય બનાવી દીધો છે, જેના કારણે સામાન્ય વિદ્યાર્થીઓ માટે શિક્ષણ પરવડે તેમ નથી. આ ઉપરાંત, સરકારી શાળાઓનું વિલીનીકરણ ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તા અને ઉપલબ્ધતા પર નકારાત્મક અસર કરી રહ્યું છે. જોકે, લખનૌ પહોંચતાં જ પોલીસે આ યાત્રાને રોકી દીધી અને વિદ્યાર્થીઓને ઇકો ગાર્ડન ખસેડી દીધા. આ ઘટના અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે, જ્યાં કેટલાક લોકો વિદ્યાર્થીઓના આ અનોખા વિરોધની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે અન્ય લોકો પોલીસની કાર્યવાહીને યોગ્ય ગણાવી રહ્યા છે.આ ઘટનાએ ઉત્તર પ્રદેશમાં શિક્ષણની સ્થિતિ અને ખાનગીકરણના મુદ્દે ફરી એકવાર ચર્ચાને જન્મ આપ્યો છે. વિદ્યાર્થીઓની આ યાત્રા ભલે રોકાઈ ગઈ હોય, પરંતુ તેમની માગણીઓએ રાજ્ય સરકાર અને સમાજનું ધ્યાન ખેંચ્યું છે.

આ પણ વાંચો:

America plane fire: પ્લેન ઉડાન ભરે તે પહેલા લાગી આગ, જે મુસાફરોનું થયું તે જોઈ હચમચી જશો!

Gujarat heavy rain: બનાસકાંઠામાં મેઘતાંડવ, 7 ઇંચ વરસાદથી જળબંબાકાર, 1 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી

મોદી માત્ર શોબાજી કરે છે, કંઈ જ દમ નથી: રાહુલે ભડાસ કાઢી કહ્યું કે મારી આટલી ભૂલો છે! | Rahul Gandhi

Modi UK visit: અનુવાદકે અંગ્રેજીનું હિન્દીમાં ભાષાંતર કરવામાં ખાધા ગોથા, તો મોદી કેમ હસ્યા?

Rajasthan school collapse: રાજસ્થાનમાં સરકારી શાળા ધરાશાયી, 5 બાળકોના મોત, 30થી વધુ ગંભીર, ઘટના જોઈ હચમચી જશો

UP: ડોક્ટરને ગે એપથી યુવકને હોટલમાં બોલાવવો ભારે પડ્યો, કપડાં કાઢતાં જ કર્યું આ કામ, પડાવ્યા 8 લાખ, વાંચો વધુ

Delhi: શારીરિક સંતોષ ના થતાં હવશભૂખી પત્નીએ પતિને પતાવી દીધો, અન્ય સાથે વાતો કરતી!, વાંચી ધ્રુજી જશો!

Related Posts

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
  • September 16, 2026

Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 4 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત