Politics: ‘આ લોકોને 6 મહિનામાં ભાગવું પડશે, આખું રાજકારણ બદલાઈ જશે’, શું ઉથલપાથલ થવાની છે?

Politics: ભાજપ સરકારના નિર્ણયોથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાતમાં સ્માર્ટ મીટર હોય કે બિહારમાં મતદાર યાદી સુધારણા હોય. દરેક ક્ષેત્રે ભાજપ સરકાર લોકોને હેરાન પરેશાન કરી મૂક્યા છે. દેશમાં સતત મોંઘવારી, નેતાઓની દાદાગીરી, ગુંડાગીરી, ભ્રષ્ટાચાર, દુષ્કર્મ,  બેરોજગારી સતત વધવાને કારણે હવે લોકો રોષે ભરાયા છે. ભાજપ સરકાર એવા નિર્ણય લઈ રહી છે લોકો કચેરીઓના ધક્કા ખાવા મજબૂર બન્યા છે. સરકારી કચેરીમાં એક કોઈ દસ્તાવેજમાં શબ્દની ભૂલ હોય તો પણ ચલાવવામાં આવતી નથી. સાથે સાથે તેના નિરાકણ અંગે પણ કોઈ માહિતી આપતી નથી.

ભાજપના રાજમાં ખેડૂતોના બેહાલ થયા છે. ખેતીના સાધનો, ખાતરોમાં ભાવ વધ્યા છે.  જેને લઈ હવે ખેડૂતો પણ સમજી ગયા છે. ગુજરાતમાં તો હવે લોકો વિસાવદરવાળી કરવાનું જ વિચારે છે. જેથી ભાજપ સરકાર જબરજસ્ત ઘેરાઈ છે. વડોદરમાં સ્માર્ટ મીટર નાખતાં ભારે વિરોધ થઈ રહ્યો છે. કારણ કે લાઈટબીલ બમણાં આવી રહ્યા છે ખોટા પણ આવી રહ્યા છે. જેથી લોકો હેરાન થઈ રહ્યા છે. અદાનીને ફાયદો કરાવવા મોદી ગમે તે હદે જઈ રહ્યા છે. જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

નિષ્ણાંતો માને છે કે દેશના વીરોએ દેશના લોકોને આઝાદી આપાવી હતી, જોકે હવે આ ભાજપ સરકાર લોકોને ગુલાબ બનાવી રહી છે. પત્રકાર રાજુ પારુલેકર માને છે કે હવે આ લોકો 6 મહિનામાં ભાગશે. લોકો તેમની પાછળ પડશે. આખું રાજકરણ બદલાઈ જશે.

ત્યારે જુઓ વીડિયોમાં વધુ ચર્ચા કે બિહારમાં મતદાર યાદી સુધારા સરકારે કેમ કરાવ્યા?, ભાજપને શું ફાયદો? તમામ મુદ્દે જુઓ ચર્ચા આ વીડિયોમાં…

આ પણ વાંચો:

BIHAR: મતદાર યાદીમાંથી સૌથી વધુ મહિલાઓ અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા જીલ્લાઓના લોકોને હટાવાયા

UP: પતિ કાવડ યાત્રામાં ગયો, પત્ની અન્ય યુવાન સાથે ભાગી ગઈ, વિયોગમાં પતિએ જે કર્યું તે જાણી હચમચી જશો!

AMTSનું મોટું કૌભાંડ: એરો ઈગલને ઉંચા ભાવે 225 બસનો કોન્ટ્રાક્ટ, રૂ. 200 કરોડનું નુકસાન!

Shibu Soren: ઝારખંડના પૂર્વ CM શિબુ સોરેનનું નિધન, લાંબા સમયથી બીમાર હતા

UP: આંખો બંધ કર તને લોકેટ આપુ…આટલું કહ્યા પછી પતિએ ગર્ભવતી પત્ની સાથે જે કર્યું તે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય!

UP: નેપાળી યુવતીને ટોળું સમજી બેઠું ચોર, યુવતી ધાબા પરથી કૂદી ગઈ છતાં છોડી નહીં, જાણો પછી શું થયું?

AI ગર્લફ્રેન્ડથી પ્રખ્યાત રોબોટ ‘મેલોડી’ શું કરી શકે છે?, જાણી દંગ રહી જશો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

  • May 11, 2026
  • 3 views
Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

  • May 11, 2026
  • 3 views
INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

  • May 11, 2026
  • 8 views
Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 10 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 9 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

  • May 10, 2026
  • 12 views
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી