Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

  • India
  • August 5, 2025
  • 0 Comments

Uttarpradesh: ઉત્તરપ્રદેશના ગોંડામાં 200 રુપિયા ઉધારના વિવાદમાં યુવકની હત્યા કરવામાં આવી છે. 22 વર્ષીય હ્રદયલાલે તેમના જ ગામના રામ અર્જુન નામને 700 રુપિયા ઉછીના આપ્યા હતા. 1 ઓગષ્ટના રોજ, જયારે તેને રુપિયા પાછા માંગતા, તેમની વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. આ વિવાદ હિંસક બનતાં અનુજ તેના ભાઈ ,પુત્ર અને ભત્રીજા સાથે મળીને હ્રદયલાલ પર હુમલો કરી તેને માર મારીને તેની હત્યા કરી નાખી હતી.

રુ. 200 માટે યુવકની હત્યા

ગોંડા જિલ્લાના લક્ષ્મણપુર જાટ ગામના કડિયાકામ કરનાર મૃતક હૃદય લાલે તે જ ગામના રામ અનુજને 700 રૂપિયા ઉછીના આપ્યા હતા.1 ઓગસ્ટના રોજ, જ્યારે લાલે 200  રૂપિયા પાછા માંગ્યા, ત્યારે તેમની વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી આ મામલો એટલો હિંસક બન્યો કે અનુજ, તેના ભાઈ રામ કિશોર, પુત્ર જગદીશ અને ભત્રીજા પંકજ અને ચંદને તેના પર લાકડીઓથી હુમલો કર્યો. જેથી લાલને ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેથી તેને સારવાર માટે લખનૌ લઈ જવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન લાલનું સોમવારે મૃત્યુ થયું.

એક મહિના પહેલા જ થયા હતા લગ્ન 

ચાર સ્થાનિક પોલીસ સ્ટેશનોમાંથી તૈનાત પોલીસે દરમિયાન કામગીરી કરી, હળવો બળપ્રયોગ કરીને નાકાબંધી ખોલી અને મૃતદેહને ગામમાં લઈ જવામાં આવે તેની ખાતરી કરી.સાંજે જ્યારે મૃતદેહ લખનૌથી એમ્બ્યુલન્સમાં પાછો લાવવામાં આવી રહ્યો હતો, ત્યારે પરિવારે ચાલુ એમ્બ્યુલન્સમાંથી મૃતદેહને બહાર ફેંકી દીધો અને બાલપુર ખાતે મૃતદેહને રસ્તા પર મૂકીને ગોંડા -લખનૌ હાઇવે બ્લોક કરવાનો પ્રયાસ કર્યો.મૃતક હ્રદયલાલની ઉમંર 22 વર્ષ હતી. અને તેના લગ્ન એક મહિના પહેલા જ થયા હતા.

પરિવારની માંગ

આ ઘટના બાદ પરિવારે અંતિમ સંસ્કાર કરવાની ના પાડી અને આરોપીઓ પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાથે જ કહ્યુ કે ગુનેગારોના ઘરોને ‘બુલડોઝર’થી પાડી નાખવામાં આવે. નહીં તો ન્યાય ના મળે ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરવામાં નઈ આવે.

પોલીસની કાર્યવાહી

કોતવાલી દેહાત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સંજય કુમાર સિંહે જણાવ્યું હતું કે પોલીસની દેખરેખમાં સોમવારે મોડી રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે બીએનએસની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. લખનૌના પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ શાંતિ જાળવવા માટે ગામમાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો:

Junagadh: માણાવદર રિવરફ્રન્ટનો મામલો ગરમાયો, અરવિંદ લાડાણીની ગોપાલ ઇટાલિયાને ‘મોરેમોરા’ આવી જવાની ચેલેન્જ!

Morbi: AAP ની સભામાં લાફાવાળી, ઈસુદાન ગઢવીને સવાલ પૂછનાર યુવકને પડ્યો લાફો

Banaskantha: આદિવાસી સમાજના વિરોધમાં ધારાસભ્ય પણ જોડાયા, કાંતિ ખરાડી કલેક્ટર કચેરીના પગથીયે બેસી ગયા

‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court

  • Related Posts

    Telangana Heatwave Deaths: તેલંગાણામાં હીટવેવનો કહેર: સાત જિલ્લાઓમાં ૧૬ મોત, સરકારે ₹૪ લાખ સહાય જાહેર કરી
    • May 25, 2026

    Telangana Heatwave Deaths: સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતની સાથે હવે દક્ષિણ ભારતમાં પણ સૂર્યદેવ આકરા પાણીએ થયા છે. તેલંગાણા રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય કાળઝાળ ગરમી અને તીવ્ર…

    Continue reading
    Udhayanidhi Stalin: ‘કોંગ્રેસે પીઠમાં છરો ભોંક્યો, હવે ક્યારેય ભરોસો ન કરવો’ – ઉધયનિધિ સ્ટાલિન
    • May 25, 2026

    Udhayanidhi Stalin: તમિલનાડુના રાજકારણમાં વર્ષો જૂના પક્ષીય સમીકરણો અચાનક બદલાઈ ગયા છે અને સાથી પક્ષો વચ્ચે ભયાનક વૈચારિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK) ના વરિષ્ઠ નેતા,…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Telangana Heatwave Deaths: તેલંગાણામાં હીટવેવનો કહેર: સાત જિલ્લાઓમાં ૧૬ મોત, સરકારે ₹૪ લાખ સહાય જાહેર કરી

    • May 25, 2026
    • 4 views
    Telangana Heatwave Deaths: તેલંગાણામાં હીટવેવનો કહેર: સાત જિલ્લાઓમાં ૧૬ મોત, સરકારે ₹૪ લાખ સહાય જાહેર કરી

    Udhayanidhi Stalin: ‘કોંગ્રેસે પીઠમાં છરો ભોંક્યો, હવે ક્યારેય ભરોસો ન કરવો’ – ઉધયનિધિ સ્ટાલિન

    • May 25, 2026
    • 5 views
    Udhayanidhi Stalin: ‘કોંગ્રેસે પીઠમાં છરો ભોંક્યો, હવે ક્યારેય ભરોસો ન કરવો’ – ઉધયનિધિ સ્ટાલિન

    Minister Keerthana Clarification: કોઈમ્બતુર બાળકી બળાત્કાર-હત્યા કેસમાં મંત્રીના હાસ્ય પર મચ્યો ભારે હોબાળો, વિપક્ષના પ્રહારો સામે મંત્રી કીર્તનાએ આપી સ્પષ્ટતા

    • May 25, 2026
    • 6 views
    Minister Keerthana Clarification: કોઈમ્બતુર બાળકી બળાત્કાર-હત્યા કેસમાં મંત્રીના હાસ્ય પર મચ્યો ભારે હોબાળો, વિપક્ષના પ્રહારો સામે મંત્રી કીર્તનાએ આપી સ્પષ્ટતા

    Kondh Village Farmers Protest: 800 પોલીસ મોકલી અટકાયત કરી, કોંઢ ગામની ઘટના, મુખ્ય પ્રધાને ચર્ચા કરી અને ફરી ગયા

    • May 25, 2026
    • 6 views
    Kondh Village Farmers Protest: 800 પોલીસ મોકલી અટકાયત કરી, કોંઢ ગામની ઘટના, મુખ્ય પ્રધાને ચર્ચા કરી અને ફરી ગયા

    CJP Digital Movement Censorship: ડિજિટલ યુગમાં સેન્સરશીપ સામે અસંમતિનો અવાજ, કોકરોચ જનતા પાર્ટીના ઉદયે સત્તા સામે સર્જ્યો મોટો બંધારણીય પડકાર

    • May 25, 2026
    • 6 views
    CJP Digital Movement Censorship: ડિજિટલ યુગમાં સેન્સરશીપ સામે અસંમતિનો અવાજ, કોકરોચ જનતા પાર્ટીના ઉદયે સત્તા સામે સર્જ્યો મોટો બંધારણીય પડકાર

    Prof K Nageshwar FIR: પ્રો. કે નાગેશ્વર વિરુદ્ધ FIR બાદ રાજકીય તોફાન, ભાજપથી લઈને બીઆરએસ સુધી અનેક નેતાઓએ ઉઠાવ્યા સવાલ

    • May 25, 2026
    • 11 views
    Prof K Nageshwar FIR: પ્રો. કે નાગેશ્વર વિરુદ્ધ FIR બાદ રાજકીય તોફાન, ભાજપથી લઈને બીઆરએસ સુધી અનેક નેતાઓએ ઉઠાવ્યા સવાલ