Ahmedabad: ગણેશ સ્થાપના સમયે મોટી દુર્ઘટના, કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થતા 10 ભોંયરામાં દટાયા

Ahmedabad: અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં મોડી રાત્રે ગણેશ સ્થાપના સમયે એક મોટી દુર્ઘટના બની છે જેમાં બુધવારે સાંજે પંચમુખી હનુમાન ગ્રુપ દ્વારા ખૂબ મોટા પાયે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સીતારામ ચોક પાસે એક કોમ્પ્લેક્સનો સ્લેબની છત અચાનક તૂટી પડી. આ ઘટનામાં ત્રણ બાળકો અને મહિલાઓ સહિત 10થી વધુ લોકો ભોંયરામાં કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો.

ગણેશ સ્થાપના સમયે મોટી દુર્ઘટના

આ દુર્ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ કાટમાળ નીચે દટાયેલા લોકોને ઝડપથી બહાર કાઢ્યા અને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

ફાયર વિભાગે કર્યું રેસ્ક્યું 

આ ઘટના સમયે ઘરમાં રહેતા લોકો રાબેતા મુજબ પોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક છત તૂટી પડી હતી આ અકસ્માત એટલો અચાનક થયો કે કોઈને સ્વસ્થ થવાનો મોકો મળ્યો નહીં. સ્થાનિક લોકોએ અવાજ સાંભળ્યો અને તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી જેથી ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા 

આ મામલે ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે માહિતી મળતા જ અમારી ટીમ થોડીવારમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાટમાળ દૂર કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું હાલમાં તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. અને દરેકની હાલત સ્થિર હોવાનું કહેવામાં આવી રહયું છે.

છત પહેલાથી જ હતી જર્જરિત

આ મામલે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, છતની હાલત પહેલાથી જ જર્જરિત હતી અને વરસાદને કારણે દિવાલો નબળી પડી ગઈ હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

 પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી 

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને  ઘટનાની તપાસ કરી રહી છે અને વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. વિસ્તારના લોકોમાં ગભરાટનો માહોલ છે.

  • Related Posts

    College Student: કોલેજ સ્ટુડન્ટસ યુવતીઓએ મોબાઈલના ChatGPT પર સર્ચ કર્યું ‘How to commit Suicide!’ અને પછી જે કર્યું તે જાણી ચોંકી જશો!
    • March 7, 2026

    College Student: આજકાલના બાળકોને સમજવા ખૂબ અઘરા હોય છે અને અતિ વ્યસ્ત સમયમાં તેઓ શુ વિચારે છે? શું ઈચ્છે છે ? તેઓનું ફ્રેન્ડ સર્કલ શુ છે? ક્યાં જાય છે? મોબાઈલમાં…

    Continue reading
    Liquor: અમદાવાદમાં ગરીબોને જ્યારે ગુંડાઓએ મકાન ખાલી કરવા ધમકી આપી અને આ યુવા નેતાએ કરી એન્ટ્રી! પોલીસની હાલત જોવા જેવી થઈ!
    • March 3, 2026

    Liquor: અમદાવાદમાં ગરીબોને તેમના ઘર ખાલી કરી ભાગી જવા ગુંડાઓ દ્વારા અપાઈ રહેલી ફિલ્મી ધમકીઓ વચ્ચે હવે હીરોની એન્ટ્રી થઈ છે અને આ હીરો એટલે જીગ્નેશ મેવાણી કે જેઓ બનાસકાંઠા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Iran War: જાણીતા વાસ્તુશાસ્ત્રી કુલદીપ સલુજાએ ઈરાન યુદ્ધ મામલે કરેલી ભવિષ્યવાણી જોવા માટે જુઓ, આ વિડીયો

    • March 12, 2026
    • 7 views
    Iran War: જાણીતા વાસ્તુશાસ્ત્રી કુલદીપ સલુજાએ ઈરાન યુદ્ધ મામલે કરેલી ભવિષ્યવાણી જોવા માટે જુઓ, આ વિડીયો

    Iran War: ભારત જતા જહાજ પર ભૂલથી હુમલો કર્યાની IRGCની કબૂલાત! બે ભારતીયોના મોત! ભારતની ચેતવણી છતાં ઈરાન અડગ: “અમારી મંજૂરી વગર પ્રવેશ નહિ મળે!”

    • March 12, 2026
    • 3 views
    Iran War: ભારત જતા જહાજ પર ભૂલથી હુમલો કર્યાની IRGCની કબૂલાત! બે ભારતીયોના મોત! ભારતની ચેતવણી છતાં ઈરાન અડગ: “અમારી મંજૂરી વગર પ્રવેશ નહિ મળે!”

    Iran War: ઈરાનની પ્રતિક્રિયા:”જંગ તમે છેડયો ખતમ અમે કરીશું!”આ ત્રણ શરત મંજૂર હોય તો જ યુદ્ધ ખતમ થશે! અન્યથા પરિણામો ભોગવવા તૈયાર રહો!! ટ્રમ્પ ભેખડે ભરાયા!

    • March 12, 2026
    • 6 views
    Iran War: ઈરાનની પ્રતિક્રિયા:”જંગ તમે છેડયો ખતમ અમે કરીશું!”આ ત્રણ શરત મંજૂર હોય તો જ યુદ્ધ ખતમ થશે! અન્યથા પરિણામો ભોગવવા તૈયાર રહો!! ટ્રમ્પ ભેખડે ભરાયા!

    Iran War: શુ ઈરાન દુનિયાને વધુ એક મોટો ઝટકો આપશે? જો એવું થયુંતો દુનિયા 20મી સદીમાં ધકેલાઈ જશે!! ટ્રમ્પ ફફડ્યા!

    • March 11, 2026
    • 4 views
    Iran War: શુ ઈરાન દુનિયાને વધુ એક મોટો ઝટકો આપશે? જો એવું થયુંતો દુનિયા 20મી સદીમાં ધકેલાઈ જશે!! ટ્રમ્પ ફફડ્યા!

    Farmer: ભાવનગરના મહુવામાં નિરમા લિમિટેડ વિરુદ્ધ ખેડૂત આંદોલનમાં ખેડૂતોએ ગજબની એકતા બતાવી હતી! જાણો, આજથી 15 વર્ષ પહેલાં શુ બન્યું હતું?

    • March 11, 2026
    • 9 views
    Farmer: ભાવનગરના મહુવામાં નિરમા લિમિટેડ વિરુદ્ધ ખેડૂત આંદોલનમાં ખેડૂતોએ ગજબની એકતા બતાવી હતી! જાણો, આજથી 15 વર્ષ પહેલાં શુ બન્યું હતું?

    PM Modi: ‘સીંદરી બળે પણ વળ ન જાય’ ‘તાનાશાહો’ ઈરાનની ‘રણનીતિ’ સામે ફેઈલ! છતાં તંગડી ઊંચી રાખી રહ્યા છે! જુઓ ખાસ વિશ્લેષણ

    • March 11, 2026
    • 10 views
    PM Modi: ‘સીંદરી બળે પણ વળ ન જાય’ ‘તાનાશાહો’ ઈરાનની ‘રણનીતિ’ સામે ફેઈલ! છતાં તંગડી ઊંચી રાખી રહ્યા છે! જુઓ ખાસ વિશ્લેષણ