PM Modi: વિદેશમાં ઠહાકા અને દેશમાં રોદણાં, મોદીએ પોતાની જ માતાના નામે કર્યું માર્કેટિંગ?

PM Modi: સ્વયં-ઘોષિત મહાપુરુષ, નોન બાયોલોજિક બ્રાહ્માંડ પુરુષે ફરી એકવાર રડવાનું નાટક કર્યું છે. તેઓ મત ચોરીનો ઉકેલ શોધી શકતા નથી, પરંતુ તે બિહારના લોકો સામે રડી શકે છે. તે મણિપુરની મહિલાઓના સન્માનની ચિંતા કરી શકતા નથી, પરંતુ તે ઓછામાં ઓછું તેમની મૃત માતાના નામે બિહારની મહિલાઓને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરી શકે છે. તેઓ તેમના ચીની મિત્ર સાથે હસ્યી, રશિયન મિત્ર સાથે હાથ મિલાવ્યા, તેથી હવે તેમણે બિહારને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે અરુણ કુમાર શર્માજી સાથે નાટક બનાવનાર નરેન્દ્ર દામોદરદાસ મોદીના ઈરાદા અંગે સિનિયર પત્રકાર રાજેશ ઠાકર અને રાજકીય વિશ્લેષક અરુણ કુમાર શર્માએ ખાસ ચર્ચા કરી હતી.

મોદીની માતા રાષ્ટ્રમાતા અને બીજાની માતાનું શું ?

તાજેતરમાં બિહારના દરભંગામાં કોંગ્રેસ-આરજેડીની રેલી દરમિયાન પોતાની માતા વિશે અપમાનજનક ટિપ્પણીઓ પર પ્રધાનમંત્રીએ પ્રતિક્રિયા આપી હતી PM મોદીએ આ ઘટનાને માત્ર પોતાની માતાનું જ નહીં, પરંતુ સમગ્ર દેશની માતાઓ અને બહેનોનું અપમાન ગણાવ્યું અને તેઓ રડ્યા હતા, ત્યારે પીએમ મોદીએ અનેક વખત રાહુલ ગાંધીની માતાનું અપમાન કર્યું છે તેમના વિશે અયોગ્ય ટીપ્પણી કરી છે. શું તે અપમાન નહોતું ? 50 કરોડની ગર્લફ્રેન્ડ જેવા નિવેદનો વિવાદાસ્પદ નહોતા, જ્યારે સોનિયા ગાંધી બિમાર હતા ત્યારે તેઓ કહેતા હતા કે મા બિમાર બેટા લાચાર, આમ તેમણે કોઈની બિમારીની મજાક બનાવી હતી. કોઈનો પતિ મરી ગયો છે કે, તેને કોંગ્રેસની વિધવા કહીને સંબોધિત કરવા તે અપમાન નથી. આમ કોંગ્રેસની વિધવા,જર્સી ગાય,સૂરપણખા, 50 કરોડની ગર્લફ્રેંડ,જેવા શબ્દો વપરાયા હતા ત્યારે દેશની માતા, બહેનોનું અપમાન નહોતું થયું ?

વિદેશમાં ઠહાકા અને દેશમાં રોદણાં

મહત્વનું છે કે, તેઓ વિદેશમાં જાય છે ત્યારે હશે છે અને જ્યારે દેશમાં આવે છે ત્યારે રડે છે. શું તેમને અહીં આવીને યાદ આવ્યું કે તેમની માતાનું અપમાન થયું છે.

મોદીએ પોતે જ માતાનો રાજકીય લાભ ઉઠાવ્યો

સિનિયર પત્રકાર રાજેશ ઠાકરે કહ્યું કે, મોદી પોતે જ તેમની માતાનો રાજકીય લાભ ઉઠાવ્યો છે. અત્યાર સુધીમાં કોઈ પ્રધાનમંત્રીએ પોતાની માતાનું મારકેટીંગ નથી કર્યું. તેઓ પોતાની માતાનું અપમાનને દેશની માતાઓ સાથે જોડીને તેનો લાભ ઉઠાવવા માંગે છે. તેમાં સંવેદનશિલતા ક્યાં છે? જ્યારે ભાજપના નેતાઓ બીજાની માતા બહેનો પર ખોટી ટિપ્પણી કરે છે ત્યારે કેમ તેમને કંઈ નથી કહેવામાં આવતું?

આ વિશે વધુમાં સિનિયર પત્રકારોએ શું કહ્યું જાણવા જુઓ વીડિયો…

આ પણ વાંચો: 

Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?

Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ

Ahmedabad: AMCની બોટ પલટતાં ત્રણ યુવકોનું મોત, એકનો બચાવ

Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 1,400 થી વધુ લોકોના મોત, 3124 લોકો ઘાયલ

Gujarat Weather Update: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ

Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India Anti-Defection Law: સંસદ કે પક્ષનું પાંજરું? પક્ષપલટા વિરોધી કાયદો લોકશાહી માટે કેમ શાપરૂપ છે?

  • June 25, 2026
  • 2 views
India Anti-Defection Law: સંસદ કે પક્ષનું પાંજરું? પક્ષપલટા વિરોધી કાયદો લોકશાહી માટે કેમ શાપરૂપ છે?

UPSC CSAT Controversy: UPSC ની CSAT રમત, પ્રતિભાને ઓળખવાની પરીક્ષા કે ગ્રામીણ વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું ષડયંત્ર?

  • June 25, 2026
  • 5 views
UPSC CSAT Controversy: UPSC ની CSAT રમત, પ્રતિભાને ઓળખવાની પરીક્ષા કે ગ્રામીણ વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું ષડયંત્ર?

Modi Foreign Policy: મોદીની વિદેશ નીતિ સોશિયલ મીડિયા સુધી સીમિત? વિશ્વગુરુના દાવા વચ્ચે ભારતની વૈશ્વિક ભૂમિકા પર સવાલ

  • June 25, 2026
  • 5 views
Modi Foreign Policy: મોદીની વિદેશ નીતિ સોશિયલ મીડિયા સુધી સીમિત? વિશ્વગુરુના દાવા વચ્ચે ભારતની વૈશ્વિક ભૂમિકા પર સવાલ

Chaitar Vasava Case: ગુજરાતમાં 1 લાખ 25 હજાર જન પ્રતિનિધિમાં 20 ટકા આરોપી

  • June 25, 2026
  • 6 views
Chaitar Vasava Case: ગુજરાતમાં 1 લાખ 25 હજાર જન પ્રતિનિધિમાં 20 ટકા આરોપી

Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

  • June 24, 2026
  • 7 views
Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

  • June 24, 2026
  • 7 views
Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ