PM Modi: મોદી હવે શિવભક્ત બન્યા, કહ્યું બધુ ઝેર પી જાઉં છું

  • India
  • September 14, 2025
  • 0 Comments

PM Modi:  આજે ભારત-પાકિસ્તાનની મેચ છે. બીજી તરફ આસામમાં પહોંચેલા મોદીએ ઓપરેશન સિંદૂરને સફળ ગણાવ્યું છે. જો કે લોકો મોદી અને ક્રિકેટ મેચની ભારે ટીકા કરી રહ્યા છે. 26 ભારતીયોના જીવ લેનાર પાકિસ્તાની આતંકીઓ હજુ સુધી પકડાયા નથી. છતાં દુશ્મન દેશ પાકિસ્તાન સાથે આજે ભારત મેચ રમાવા જઈ રહ્યું છે. બીજી તરફ મોદી ઓપરેશન સિંદૂરની સફળતાંના ગાણા ગાઈ રહ્યા છે. જે દેશ માટે દુર્ભાગ્યની વાત છે. 26 મૃતકોના પરિવારજનો મોદી અને ક્રિકેટ મેચની ભારે ટીકા કરી રહ્યા છે.

મોદી આસામની બે દિવસની મુલાકાતે છે. મોદીએ દરાંગ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, જીએનએમ સ્કૂલ અને બીએસસી નર્સિંગ કોલેજનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. જ્યાં તેમણે હું ભગવાન શિવનો ભક્ત છું,  હું બધું ઝેર પી જાઉં છું. જો કે મોદીએ આવુ કરવું અશક્ય છે. કોઈ શીવભક્ત બને તો થોડી ઝેર પીવે. પણ લોકોને અવળા માર્ગે દોરવા માટે મોદી કંઈ પણ બોલે છે. કારણ કે માણસ જાતને ઝેર પીવું આત્મઘાતી પગલું છે. જેમાં મોત પણ થઈ શકે છે.

મોદી પોતાના અને માતાના સતત અપમાનની ચાંદર ઓઢીને ફરી રહ્યા છે. જ્યા જાય ત્યા અપમાનને આગળ ધરે છે. મોદીએ કોઈની પત્નનીને 50 કરોડની ગર્લફ્રેન્ડ, સોનિયા ગાંધીને કોંગ્રેસની વિધવા કહેલું અપમાન કરેલું યાદ આવતું નથી.

‘140 કરોડ દેશવાસીઓ મારા રિમોટ કંટ્રોલ’

મોદીએ લોકોને પોતાના તરફ ખેંચવા કહ્યું મારા માટે મારા લોકો જ ભગવાન છે. જો મારા ભગવાન પાસે ગયા પછી મારા આત્માનો અવાજ નીકળશે નહીં, તો બીજે ક્યાંથી નીકળશે, તેઓ મારા માલિક છે, તેઓ પૂજાને લાયક છે, 140 કરોડ દેશવાસીઓ મારા રિમોટ કંટ્રોલ છે.

ઓતંકીઓેને શોધી ના શકનાર મોદીએ દોષનો ટોપલો કોંગ્રેસ પર ઢોળ્યો

26 નાગરિકોના જીવ લેનાર આતંકીઓને મોદી સરકાર હજુ શોધી શકી નથી. ત્યારે પોતાના ભાષણ દરમિયાન કોંગ્રેસ પર આરોપ લગાવતાં કહ્યુંકોંગ્રેસ ઘુસણખોરો અને રાષ્ટ્રવિરોધી તાકાતોને સંરક્ષણ આપે છે. ભારતીય સેનાને ટેકો આપવાને બદલે, કોંગ્રેસ પાકિસ્તાન દ્વારા પોષાયેલા આતંકવાદીઓને ટેકો આપે છે. હું ગર્વથી પડકાર સ્વીકારું છું, ઘુસણખોરોનું રક્ષણ કરનારાઓને ભોગવવું પડશે, આ દેશ તેમને માફ નહીં કરે, આપણે આસામના વારસાને બચાવવા માટે સાથે મળીને કામ કરવું પડશે.

અસદુદ્દીન ઓવૈસી ભારત-પાકિસ્તાન મેચને લઈ રોષ વ્યક્ત કર્યો

આજે રમાનારી એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન ક્રિકેટ મેચ અંગે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ આ અંગે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, હું આસામ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીઓને પૂછવા માંગુ છું કે, શું તમારામાં પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનું બંધ કરવાની તાકાત નથી? આ એ જ પાકિસ્તાન છે, જેણે પહલગામમાં આપણા 26 નિર્દોષ લોકોને તેમનો ધર્મ પૂછીને ગોળી મારી દીધી હતી.

આ પણ વાંચો:

અમદાવાદમાં વધુ એક હત્યાને અંજામ, બિલ્ડરનો કારમાંથી મૃતદેહ મળ્યો | Ahmedabad Crime  

Ahmedabad: શું અમદાવાદના ગુંડાઓને પોલીસનો ડર જ રહ્યો નથી!, પોલીસ સ્ટેશન નજીક વધુ એક યુવકને પતાવી દીધો

અમદાવાદમાં 15 વર્ષ પહેલા થયેલી હત્યાના કેસનો ચૂકાદો; 10 આરોપીઓને આજીવન કેદ

Gujarat: અમદાવાદમાં થયેલી વિદ્યાર્થીની હત્યાના પડઘા ભાવનગર સુધી, લોકોએ કાઢી રેલી, કલેકટરને આવેદનપત્ર

Kheda: ઘરમાં સૂઈ રહેલી બાળકીને રાત્રે સાપે ડંખ માર્યો, સવારે હોસ્પિટલમાં લઈ ગયા પણ ના બચ્યો જીવ

 

Related Posts

Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી
  • May 11, 2026

Congress on New Labour Code: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ચાર નવા લેબર કોડ સામે આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે…

Continue reading
Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા
  • May 11, 2026

Rahul Gandhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તેલંગાણાના હૈદરાબાદ અને સિકંદરાબાદમાં આયોજિત જનસભાઓ દરમિયાન દેશવાસીઓને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા માટે નમ્ર વિનંતી કરી છે. પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી

  • May 11, 2026
  • 2 views
Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી

Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

  • May 11, 2026
  • 3 views
Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

  • May 11, 2026
  • 4 views
INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

  • May 11, 2026
  • 9 views
Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 10 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 9 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં