Gujarat Politics: મોદીના ગઢ ગુજરાતની કમાન શું ફરી આનંદીબેન પટેલ સંભાળશે?, જુઓ વીડિયો

Gujarat Politics: વડાપ્રધાન મોદી અને અમિત શાહના ગઢ ગણાતાં ગુજરાતમાં મુખ્યમંત્રી અને મંત્રી મંડળને બદલવાની લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. કારણ કે રાજ્યમાં સતત ભાજપ વિરોધી વાતાવરણ બની રહ્યું છે. પોલીસની છબી ખરડાઈ રહી છે. અનેક અપરાધિક ઘટનાઓ અને દુર્ઘટનાઓ બની રહી છે.

જેમાં ભૂપેન્દ્ર પટેલ સરકારની ભારે ટીકા થઈ રહી છે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની કામગારીને લઈ પણ સવાલો થઈ રહ્યા છે. હાલ સરકારના રાજમાં ગુજરાતમાં સતત ઝડપથી હત્યા, બળત્કાર જેવી ઘટનાઓ બની રહી છે. છતાં સરકાર કડક કાર્યવાહી કરી નથી. જેના કારણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમનું મંત્રી મંડળ બદલાઈ શકે છે.

આ માટે મોદી અને અમિત શાહ અનેકવાર ગુજરાતની મુલાકાત રહ્યા છે. જોકે હજુ સુધી તે માટે કોઈ નિર્ણય લઈ શક્યા નથી. કારણ કે આ વખતે વડાપ્રધાન મોદી અને શાહ કોણે મુખ્યમંત્રી બનાવવા તે મુંઝવણો અને અડચણોનો સામનો કરી રહ્યા છે.  બીજી તરફ ગુજરાતમાં જાતિ આધારિત રાજકારણ થાય છે. કારણ કે જો કોઈ પાટીદાર મુખ્યમંત્રી બને તો ઓબીસી અને એસસી સમાજ નારાજ થાય.

ચર્ચાઓ ચાલી રહી છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અનંદીબેન પટેલ ફરી ગુજરાતની કમાન સોંપાઈ શકે છે. જોકે ચર્ચા એ પણ છે કે તેમની આયુ ઘણી છે. જેથી તેમને કમાન ના પણ સોંપાઈ. બીજી તરફ વરિષ્ઠ રાજકીય વિશ્લેષક જય નારાયણ વ્યાસ માને છે કે આનંદીબેનને ફરી મુખ્યમંત્રી બને તો ભાજપ માટે સારુ રહેશે.

જુઓ નીચેના વીડિયોમાં મોદી અને શાહ ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રી મંડળ બદલવામાં કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે?

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ

  • September 17, 2026
  • 2 views
Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ

Modi Birthday School Celebration: મધ્યસત્ર પરીક્ષા વચ્ચે સરકારી શાળાઓમાં PM મોદીના જન્મદિવસની ઉજવણી, શિક્ષણ પર વધારાના બોજનો સવાલ

  • September 17, 2026
  • 4 views
Modi Birthday School Celebration: મધ્યસત્ર પરીક્ષા વચ્ચે સરકારી શાળાઓમાં PM મોદીના જન્મદિવસની ઉજવણી, શિક્ષણ પર વધારાના બોજનો સવાલ

Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં 32 બૈગા બાળકોનાં મોત, ખસરો-મેલેરિયા વચ્ચે આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતા પર સવાલ

  • September 17, 2026
  • 4 views
Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં 32 બૈગા બાળકોનાં મોત, ખસરો-મેલેરિયા વચ્ચે આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતા પર સવાલ

Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

  • September 17, 2026
  • 5 views
Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 5 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા