GST: દેશમાં અમૃત કાળ શરૂ! સરકારી બાબુઓના રાજીનામા તો વળી મફતમાં ખાવા લાઈનો લાગે છે! ગજબનો વિકાસ શરૂ થયો છે!
GST: દેશમાં અમૃતકાળ ચાલી રહ્યો છે અને તેમાંય ઉત્તર પ્રદેશમાં યોગી અદિત્યનાથ અને શંકરાચાર્યના વિવાદમાં અધિકારીઓ દ્વારા રાજીનામાનો દોર ચાલુ થયો છે તો વળી ક્યાંક મફતનું ખાવા લોકોની લાંબી લાઈનો…
















