Politics: ઉત્તર ગુજરાતમાં વીજ કંપની સામે ખેડૂતોનું આંદોલન બીજા તબક્કામાં પ્રવેશ્યું! અધિકારીઓ જવાબ આપતા નથી! જુઓ, ખાસ અહેવાલ

(દિલીપ પટેલ દ્વારા)

Politics: રાજ્યમાં વીજ લાઈનને લઈ ખેડૂતોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ લડત શરૂ થઈ છે, ડીસામાં ખેડૂતોની લડતના કારણે અગાઉ ચૌધરીએ 70 કિલોમીટર 150 થાંભલાનું કામ બંધ રખાવ્યું છે, રાધાનેશડાથી મોડેટા સુધી કામ બંધ કરાવેલું છે. નવસારી પ્રમાણે વળતર આપવાની માંગણી છે. પણ 80 લાખ સુધી વળતર મળી શકે છે. એન એની જમીન પ્રમાણે વળતર આપે.

હવે રાધાનેશડાથી પાડણ અને ધાનેરા વીજ લાઈનનો પ્રશ્ન ઊભો થયો છે. આવી 20 લાઈન પસાર થવાની છે, જેટકો કંપનીની નાની લાઈન પાડણ જાય છે. સબસ્ટેશન માટેની છે. ખેડૂતોના ખેતરમાં 30 થાંભલા ઊભા કર્યા હતા, તેથી 20 ખેડૂતોએ દેખાવો કર્યા હતા, વાવ-થરાદ ખેડૂતોએ ખેતરોમાં વીજ લાઇન નાખવા સામે વળતર માંગ્યું છે. 25 ગામોને નવસારી મુજબ વળતર આપવા કલેક્ટરને રજૂઆત કરી હતી.

ખેડૂતોની સંમતિ વગર અને પૂરતું વળતર આપ્યા વગર ખાનગી કંપનીઓની હાઈવોલ્ટેજ વીજ લાઈનો ખેતરોમાંથી પસાર કરવામાં આવી રહી છે, જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે,9 ફેબ્રુઆરી 2026 ના જાહેરનામા પહેલા જ 31 જાન્યુઆરી 2026 ના રોજ નોટિસ આપી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ છે. કાયદા વિરૃદ્ધનું કામ છે, કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં વીજ કંપનીઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરી ખેડૂતોનું શોષણ કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

જેને લઈને મામલો ગંભીર બનતાં અધિક કલેક્ટર અને ખેડૂત હિત રક્ષકો વચ્ચે શાબ્દિક પ્રહારો કરતાં વારંવાર કોર્ટમાં જાઓ તેવું અધિક કલેક્ટરે કહેતાં મામલો ગરમાયો હતો, થાંભલા નાખવા બાબતે ખેડૂતોને અન્યાય થયો હોવાને લઈ ખેડૂત હિત રક્ષક સમિતીએ જાહેર કર્યું હતું કે, વીજ લાઈન એ કોઈ જનસેવા નહીં પણ ખાનગી કંપનીઓનો નફાકારક ધંધો છે.

કોઈપણ કંપની વ્યક્તિની સહમતી વગર કે યોગ્ય વળતર આપ્યા વગર જમીનનો ઉપયોગ કરી શકે નહીં. તેમ છતાં, કંપનીઓ ખેડૂતોના ખેતરમાં પરાણે 30 ટાવરો ઉભા કરી દીધા છે બીજા ઉભા કરવામાં આવી રહ્યાં છે,વહીવટી તંત્ર નોટિસ આપવા માટે ટેલિગ્રાફ્ એક્ટ 1885 અને વિદ્યુત કાયદો 2003નો સહારો લે છે, પરંતુ જ્યારે વળતર આપવાની વાત આવે છે ત્યારે ઓછામાં ઓછું નુકસાન મહત્તમ વળતરના સિદ્ધાંતને નેવે મૂકીને માત્ર જૂની જંત્રીના ભાવે વળતર કેમ આપવામાં આવે છે.

રાજસ્થાન સરકાર 2013ના જમીન સંપાદન કાયદા મુજબ માર્કેટ ભાવના 400% વળતરની SOP બનાવી શકતી હોય અને નવસારી કલેક્ટર આવા હુકમ કરી શકતા હોય, તો વાવ-થરાદના ખેડૂતોને માત્ર જંત્રી ભાવે વળતર આપીને અન્યાય કેમ કરવામાં આવે છે,કોઈપણ કંપનીને લાયસન્સ આપતા પહેલા જન સુનાવણી કરવી ફરજિયાત હોય છે. ખેડૂતોએ માંગ કરી છે કે કેન્દ્ર સરકારની 2025ની નવી SOP અને માર્કેટ વેલ્યુ મુજબ વળતર આપવામાં આવે.

સામાન્ય વ્યક્તિ બીજાની મિલકતમાં પ્રવેશે તો ગુનો બને છે. પણ ખાનગી કંપનીઓ પોલીસ રક્ષણ સાથે પ્રવેશી રહી છે, ખેતીલાયક જમીન અને ઊભા પાકને થતા નુકસાન અંગે ભારે આક્રોશ છે, થરાદ ખાતે રજુઆત કરવા ગયેલા આગેવાનોએ ને કલેકટર કહ્યું આવેદનપત્ર આપી પૂરું કરો અને અહીંથી જાઓ સ્ટંટ ન કરો,બનાસકાંઠા જિલ્લા ના કોંગ્રેસ ના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત તથા સાંસદ ગેનીબેન ઠાકોર હાજર હતા,વાવના રાઘાનેસડા થી મુઠેડા સુધી અને પાડણથી વાવ સુધી સોલર ઉત્પાદન વીજ લાઈન કિસાન સંઘના કારણે ક્ચ્છ નાં રાપર તાલુકાના ગામોમાં એક પોલ અને ૪૬ મીટર તાર ખેડુત ને વડતર ખાલી એક લાખ તીસ હજાર આ મજાક છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

BJP: ભાજપે મુસ્લિમ ઉમેદવારોને ટીકીટ કેમ આપી? જુઓ, વરિષ્ઠ પત્રકાર શૈયદ શકીલે શુ કહ્યુ?
  • April 13, 2026

BJP: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ (BJP) વિવિધ જિલ્લાઓમાં નોંધપાત્ર સંખ્યામાં મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે સુરતના…

Continue reading
BJP: અમદાવાદમાં પાયાના કામો નહિ થતાં ભાજપ સામે જનતામાં વિરોધ, જુઓ વિડીયો
  • April 12, 2026

BJP: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અગાઉ (મ્યુનિસિપલ કોર્પોરેશન) અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (ગાંધીનગર લોકસભા) અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (ઘાટલોડિયા વિધાનસભા) ના મત વિસ્તારોમાં તાજેતરમાં સ્થાનિક પ્રશ્નોને લઈને લોકોમાં નારાજગી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi: નરેન્દ્ર મોદી સાહેબે પોતાની ઉંમરના બુઝુર્ગોને દાદા-દાદી કહેતા ઉઠ્યા હાસ્યના ફુવારા! સાહેબ પોતે તો દાદાની ઉંમરે પહોંચ્યા છે!!

  • April 14, 2026
  • 2 views
Modi: નરેન્દ્ર મોદી સાહેબે પોતાની ઉંમરના બુઝુર્ગોને દાદા-દાદી કહેતા ઉઠ્યા હાસ્યના ફુવારા! સાહેબ પોતે તો દાદાની ઉંમરે પહોંચ્યા છે!!

Washington DC: લેબનાન ઉપર હુમલા બંધ થાય પછીજ ચર્ચા! ઈરાનની આ શરત પાળવા વોશિંગ્ટન ડીસીમાં આજે બેઠક

  • April 14, 2026
  • 4 views
Washington DC: લેબનાન ઉપર હુમલા બંધ થાય પછીજ ચર્ચા! ઈરાનની આ શરત પાળવા વોશિંગ્ટન ડીસીમાં આજે બેઠક

Donald Trump: ઈરાને ભારતીય જહાજોને “ટોલ”માંથી આપી મુક્તિ! અમેરિકા-ઈરાન વચ્ચે સામસામી ધમકી આપવાનો સિલસિલો યથાવત

  • April 14, 2026
  • 4 views
Donald Trump: ઈરાને ભારતીય જહાજોને “ટોલ”માંથી આપી મુક્તિ! અમેરિકા-ઈરાન વચ્ચે સામસામી ધમકી આપવાનો સિલસિલો યથાવત

BJP: ભાજપે મુસ્લિમ ઉમેદવારોને ટીકીટ કેમ આપી? જુઓ, વરિષ્ઠ પત્રકાર શૈયદ શકીલે શુ કહ્યુ?

  • April 13, 2026
  • 5 views
BJP: ભાજપે મુસ્લિમ ઉમેદવારોને ટીકીટ કેમ આપી? જુઓ, વરિષ્ઠ પત્રકાર શૈયદ શકીલે શુ કહ્યુ?

SIR: બંગાળમાં SIR વિરોધી જુવાળ, The Gujarat Reportનો ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ! જોવાનું ચૂકશો નહિ

  • April 13, 2026
  • 7 views
SIR: બંગાળમાં SIR વિરોધી જુવાળ, The Gujarat Reportનો ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ! જોવાનું ચૂકશો નહિ

Bengal Elections: ભાજપમાં સફળ ન થતાં ચંદ્ર કુમાર બોઝ નસીબ અજમાવવા TMCમાં જોડાયા! સુરતમાં વસતા ભાજપના મતદારો 4 ટ્રેન ભરી બંગાળ જશે!

  • April 13, 2026
  • 14 views
Bengal Elections: ભાજપમાં સફળ ન થતાં ચંદ્ર કુમાર બોઝ નસીબ અજમાવવા TMCમાં જોડાયા! સુરતમાં વસતા ભાજપના મતદારો 4 ટ્રેન ભરી બંગાળ જશે!