Ahmedabad: સાસરિયાઓ હોસ્પિટલમાં મહિલાની લાશ મૂકી ભાગી ગયા, પિયરપક્ષનો ગંભીર આરોપ, શું છે મામલો

  • Gujarat
  • October 12, 2025
  • 0 Comments

Ahmedabad Woman Suicide: અમદાવાદમાં આવેલા વસ્ત્રાપુરના ભરવાડવાસમાં એકાએક એક પરણીત મહિલાએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગયો છે પિયરપક્ષે વારંવાર દહેજ અને શારિરીક માનસિક ટોર્ચરનો આરોપ લગાવ્યો છે. જ્યારે સાસરિયાઓ ખાનગી હોસ્પિટલમાં મહિલાની લાશ મૂકી ભાગી જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી જાણકારી અનુસાર વસ્તરાપુરના ભરવાડવાસમાં રહેતાં દિલીપ ભરવાડ સાથે રિદ્ધિ નામની મહિલાના લગ્ન દોઢ વર્ષ પૂર્વે જ થયા હતા. આરોપ છે કે રિદ્ધિના લગ્ન પહેલા જ સાસરી પક્ષ દ્વરાા દહેજની માગ કરવામાં આવી હતી. સગાઈ બાદ પણ તેના પતિએ રુપિયાની માગણી કરી હતી. લગ્ન બાદ પિયરમાં રુપિયા ના લાવતાં પતિ દિલીપ રિદ્ધિને માર મારતો હોવાના આરોલ લાગ્યા છે.

સાસરિયાઓ અવારનાર પૈસા સહિત સોનની માગણી કરતાં હોવાના આરોપ છે. ટૂકડે ટૂકડે 9 લાખ રુપિયા હોવા છતાં પરણિતાને હેરાન કરવામાં આવી હતી. અંતે તેણે મોતને વ્હાલુ કરી લીધુ.

મૃતકની માતાએ શું કહ્યું?

રિદ્ધિની માતા હંસાબેને કહ્યું મારી દિકરીને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. થોડે થોડે 9 લાખ રુપિયા આપ્યા હતા. છતાં સાસરિયાઓ દીકરીને હેરાન કરતા હતા. જમઈ દિલીપ દીકરીને માર મારી ટોર્ચર કરતો હતો. રિદ્ધિને હું ફોન કરું તો સ્પીકર લાઉડ રાખવા દબાણ કરતો.

પોલીસે શું કહ્યું?

હાલ તો આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એલ.એલ ચાવડાએ જણાવ્યું હતું કે મૃતકના પરિવારના આક્ષેપ મુજબ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. ગુનો નોંધ્યા બાદ આરોપી પતિની ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચો:

ગુજરાતમાં 1 વર્ષમાં 9000 લોકોએ આપઘાત કર્યા, 900થી વધુની હત્યા, સલામત ગુજરાતની આ છે હકીકત? | Gujarat Crime

અમિત ખૂંટ આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો, અનિરૂદ્ધસિંહ જાડેજાનું જ હનીટ્રેપમાં ફસાવાવાનું કાવતરું! | Amit Khunt Case

Ahmedabad: આધેડે પોતાની જાતને ગોળી મારી આપઘાત કર્યો, જાણો કેમ ભર્યું આવું પગલું?

Gujarat Politics: ગુજરાત ભાજપના ગઢને લૂણો લાગી ચૂક્યો છે?, આંતરીક ડખ્ખાઓની ઘટનાઓ વચ્ચે આઠ ભાજપીઓએ કોંગ્રેસનો ખેસ પહેર્યો!

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 6 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 10 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 11 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 13 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 13 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો