RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ

તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી આયોગના મુખ્ય કમિશનર સહિતના બાકીના કમિશનરો અને સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ મળી આશરે 300 જેટલા લોકો હાજર હતા.

આ પરિસંવાદમાં મુખ્ય મહેમાન તરીકે તે સમયના ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી અને હવેના નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી પધારેલા. તેમણે ત્યાં પોતાના ભાષણમાં એમ કહ્યું કે અટલ બિહારી વાજપેયીની સરકાર દ્વારા માહિતી અધિકારનો કાયદો લાવવામાં આવ્યો હતો. હકીકત એ છે કે વાજપેયીની સરકાર 2004માં ઘર ભેગી થઈ ગઈ હતી અને મનમોહનસિંહની સરકાર આવી હતી અને તેમની સરકાર દરમ્યાન 2005માં માહિતી અધિકાર ધારો (RTI) ઘડવામાં આવ્યો હતો.

હર્ષ સંઘવીને એ જ ખબર નથી કે માહિતી અધિકાર કાયદો કઈ સરકાર લાવી, અથવા તો તેમને ખબર છે પણ જાણી જોઈને જુઠ્ઠું બોલે છે!

મુસીબત એ છે કે એ હોલમાં બેઠેલા એમનું એ જૂઠાણું સાંભળતા રહ્યા! આખા પ્રસંગમાં પણ પછી હર્ષ સંઘવીની ‘ભૂલ’ કોઈએ સુધારી નહોતી એવી પાક્કી માહિતી મળી છે. એટલું જ નહીં, પણ શરમજનક બાબત એ છે કે એ પ્રસંગનો જે અહેવાલ માહિતી આયોગ દ્વારા તેની વેબસાઇટ પર મૂકવામાં આવ્યો હતો તેમાં હર્ષ સંઘવીનું આ કથન પણ મૂકવામાં આવ્યું હતું. તે અહેવાલનો ફોટો અહીં મૂકવામાં આવ્યો છે. શું માહિતી કમિશનરો પણ એમ માને છે કે અટલબિહારી વાજપેયીની સરકાર દરમ્યાન માહિતી અધિકારનો કાયદો કરાયો હતો? કે પછી એમની હિંમત જ નથી હર્ષ સંઘવી સમક્ષ કશું બોલવાની?

હર્ષ સંઘવીની જાણ માટે

માહિતી અધિકારના કાયદાને તા. 15-06- 2005ના રોજ મંજૂરી મળી હતી અને તેનો સંપૂર્ણ અમલ તા.12-10-2005ના રોજ શરૂ થયો હતો. તેમની વધુ જાણ માટે કહેવાનું કે આ બંને તારીખોએ મનમોહનસિંહની સરકાર અસ્તિત્વમાં હતી, અટલબિહારી વાજપેયીની નહીં.

અનેક ખાતાંના પ્રધાન એવા હર્ષ સંઘવી તે સમયે જે બોલ્યા હતા તે નીચેની લિંક પર પ્રાપ્ય છે:

આ પણ વાંચો:

Bihar politics: ગુજરાત ‘ઠારવા’ જતાં બિહારમાં ભૂકંપ, અમિત શાહ કેમ અચાનક બિહાર દોડ્યા?

 Ceasefire: આખરે પાકિસ્તાન- અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત, કોણે કરી મધ્યસ્થી?

BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો

 Ceasefire: આખરે પાકિસ્તાન- અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત, કોણે કરી મધ્યસ્થી?

Related Posts

Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?
  • February 3, 2026

Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ વિસ્તારમાં વીજ લાઈન મુદ્દે વિરોધ વંટોળ ઉઠ્યો છે અને કેટલાક સવાલો ચર્ચાના ઘેરામાં રહયા છે ત્યારે સ્થાનિક આગેવાન પ્રમોદ મકવાણાએ વિસ્તૃત માહિતી આપી હતી તેઓએ ઉઠાવેલા…

Continue reading
Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો
  • February 3, 2026

● ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરવા માટે અણ્ણા હજારેને ગુજરાત આવવાનું આમંત્રણ અપાયું હતું 2011માં તેઓએ પોતાના અનુભવોમાં આ વાત કહી હતી. સિનિયર પત્રકાર દિલીપ પટેલે આ અંગે વિસ્તૃત છણાવટ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

  • February 3, 2026
  • 3 views
Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

  • February 3, 2026
  • 5 views
Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

  • February 3, 2026
  • 6 views
Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

  • February 3, 2026
  • 7 views
Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

  • February 3, 2026
  • 7 views
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 9 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત