Bihar elections : બિહારમાં બીજા તબક્કાનું 122 બેઠકો ઉપર થશે મતદાન,1,302 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે મતદારો

  • India
  • November 8, 2025
  • 0 Comments

Bihar elections : બિહાર વિધાનસભા ચૂંટણીનું હવે બીજા તબક્કાનું મતદાન આગામી તા.૧૧ નવેમ્બરના રોજ થશે.પ્રથમ તબક્કામાં ૧૨૧ બેઠકો માટે મતદાન પૂર્ણ થયા બાદ, મતદારો હવે તા.૧૧ નવેમ્બરના રોજ 18 જિલ્લાઓની 122 બેઠકો પર 1,302 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.રાજકીય પક્ષોએ આ મતવિસ્તારોમાં તેમની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે, અને પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે.બીજા તબક્કામાં ઉત્તર પ્રદેશની સરહદે આવેલા સીમાંચલ પ્રદેશ તેમજ ચંપારણ પટ્ટા અને મિથિલા ક્ષેત્રમાં મતદાન થશે.

પ્રથમ તબક્કામાં નીતિશ કુમાર અને જીતન રામ માંઝી માટે NDAની વિશ્વસનીયતાની કસોટી હતી, જ્યારે બીજા તબક્કાને ભાજપની સાચી કસોટી માનવામાં આવે છે.
RJD અને કોંગ્રેસનો સમાવેશ કરતા મહાગઠબંધનને પોતાની તાકાત સાબિત કરવી પડશે, જ્યારે અસદુદ્દીન ઓવૈસીના AIMIM સામે સીમાંચલમાં પોતાની વિશ્વસનીયતા જાળવી રાખવાનો પડકાર રહેશે. 2020ની ચૂંટણીમાં ઓવૈસીએ આ તબક્કામાં જ બેઠકો જીતીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.

બીજા તબક્કામાં, ૧૮ જિલ્લાઓની ૧૨૨ બેઠકો માટે મતદાન થશે. આમાં ગયા જિલ્લાની ૧૦, કૈમુરમાં ૪, રોહતાસમાં ૭, ઔરંગાબાદમાં ૬, અરવલમાં ૨, જહાનાબાદમાં ૩, નવાદામાં ૫, ભાગલપુરમાં ૭, બાંકામાં ૫, જમુઈમાં ૪, સીતામઢીમાં ૮, શિવહરમાં ૧, મધુબનીમાં ૧૦, સુપૌલમાં ૫, પૂર્ણિયામાં ૭, અરરિયામાં ૬, કટિહારમાં ૭ અને કિશનગંજમાં ૪ વિધાનસભા બેઠકો તેમજ પૂર્વ ચંપારણમાં ૧૨ અને પશ્ચિમ ચંપારણમાં ૯ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.

બીજા તબક્કા માટે રાજકીય પક્ષોએ પ્રચારને તેજ બનાવ્યો છે. મહાગઠબંધને મુખ્યત્વે સીમાંચલ અને મિથિલાંચલ મતવિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે,જ્યારે NDA એ યુપી સરહદ અને ચંપારણ પટ્ટામાં પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું છે. મતદાનના દિવસે સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ચૂંટણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે વહીવટીતંત્રે ખાસ વ્યવસ્થા પણ કરી છે.

આમ, બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના બીજા તબક્કામાં તા. 11 નવેમ્બરે 18 જિલ્લાઓની 122 બેઠકો માટે મતદાન થનાર છે, જેમાં NDAને મહાગઠબંધનનો પડકાર અને સીમાંચલમાં ઓવૈસીની વિશ્વસનીયતા દાવ પર લાગી છે.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

UP news: “હિમાંશુ તેનો મેનેજર છે, તે બે વર્ષથી તેની સાથે રહે છે “યુટ્યુબર વંશિકાની માતાનો ખુલાસો

Amul Milk: તમારા ઘરે કેવું દૂધ આવે છે?, અમૂલ દૂધની ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યો તો ડોક્ટર સામે FIR

UP: લગ્નને 8 વર્ષ, 3 બાળકોની માતા, છતાં મેરઠની કાજલ ખૂની બની, જાણો કેમ પતિને કેમ પતાવી દીધો?

Gujarat politics: સરકાર હવે સવાલોથી બચવા માટે સત્તાવાર જાહેરાત સોશિયલ મીડિયામાં કરે છે?

Related Posts

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ
  • June 16, 2026

Ankita Bhandari Case: ઉત્તરાખંડના ચર્ચિત અંકિતા ભંડારી હત્યાકાંડની કાળી પરત હવે વધુ ગહન બની રહી છે. આ કેસમાં એક અજ્ઞાત ‘વીઆઈપી’ ના નામનો રહસ્યમય ઉલ્લેખ વારંવાર થઈ રહ્યો છે, અને…

Continue reading
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત
  • June 16, 2026

Chhattisgarh School Prayer: છત્તીસગઢની શાળાઓમાં હવે પુસ્તકો કરતા પૂજાપાઠનું મહત્વ વધી ગયું હોય તેવું લાગી રહ્યું છે. રાજ્ય સરકારે તાજેતરમાં એક એવો આદેશ બહાર પાડ્યો છે જેણે શિક્ષણ જગતમાં ભારે વિવાદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

  • June 17, 2026
  • 3 views
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

  • June 17, 2026
  • 8 views
Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 7 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 5 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 14 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ