Narendramodi: PMOનું નામ હવે ‘સેવા તીર્થ’ મતલબ ‘સત્તાથી સેવા’!ગુજરાતમાં ‘કલ્યાણ મેળા’બાદ કેટલા ગરીબોનું કલ્યાણ થયું?

Narendramodi: પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) નું નામ બદલીને “સેવા તીર્થ” રાખવામાં આવ્યું છે, જે શાસનમાં “સત્તા” થી “સેવા” માં પરિવર્તન દર્શાવે છે.

મોદી સરકાર માને છે કે નામ બદલીને “સત્તા” ને “સેવા” અને “જવાબદારી” ના પ્રતીક તરીકે સ્થાન આપવાનો હેતુ એ વહીવટી ફેરફારોની શ્રેણીનો એક ભાગ છે.આ નામ કરણ અંગે સિનિયર પત્રકાર મેહુલ ભાઈ વ્યાસ જણાવે છે કે ‘નામ બદલને સે નિયત નહિ બદલતી!!’
તેઓએ ઉમેર્યુ કે ગુજરાતમાં કલ્યાણ મેળા નામ રાખી ગરીબોને મદદરૂપ બનવાનું સપનું હતું રૂપાળા નામકરણ હેઠળ યોજના આવી ગઈ અમલમાં મુકાઈ ગઈ પણ સવાલ આખરે ત્યાંજ અટકી ગયો કે કેટલા ગરીબોનું કલ્યાણ થયું? તેઓએ નીચે આપેલા વિડીયોમાં વિસ્તૃત રીતે છણાવટ કરી છે તે જોવાનું ચૂકશો નહિ

બીજી તરફ ભાજપનું કહેવું છે કે આ નામ બદલવાનો હેતુ: “સેવા તીર્થ” નો હેતુ “સત્તા” ને “સેવા” અને “જવાબદારી” ના પ્રતીક તરીકે સ્થાન આપવાનો છે. અધિકારીઓના મતે, આ ફેરફાર “ગુલામીની માનસિકતા” ને દૂર કરવા અને “શાસનમાં સેવાની ભાવનાને પ્રોત્સાહન આપવા” માટે છે.

અન્ય ફેરફારો: આ ફેરફાર તાજેતરના નામ ફેરફારો જેવો જ છે, જેમ કે રાજપથનું નામ બદલીને “કાર્તવ્ય પથ” કરવું અને રાજભવનનું નામ બદલીને “લોક ભવન” કરવું. પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન, જે અગાઉ 7 રેસકોર્સ રોડ પર સ્થિત હતું, તેનું નામ પણ 2016 માં “લોક કલ્યાણ માર્ગ” રાખવામાં આવ્યું હતું.

સાંસ્કૃતિક અને નૈતિક પરિવર્તન: સરકાર કહે છે કે આ પરિવર્તન ફક્ત વહીવટી જ નહીં, પણ સાંસ્કૃતિક અને નૈતિક પણ છે.

નવી ઇમારત: પ્રધાનમંત્રી કાર્યાલયનું નવું સંકુલ, જે હવે ‘સેવા તીર્થ’ નામ આપવામાં આવ્યું છે, તે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ છે. તે આધુનિક સંકુલમાં સ્થળાંતર કરી રહ્યું છે.હવે નિહાળો સિનિયર પત્રકાર મેહુલભાઈ વ્યાસ શુ કહે છે?જુઓ વિડીયો

આ પણ વાંચો:

Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!

Prohibition in Gujarat is only on paper : ભાજપ ‘દારૂ અને ડ્રગ્સ’ના વેપારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપે છે!ઈમાનદાર પોલીસ અધિકારીઓને સાઈડ લાઈન કરાય છે!

Police action against farmers: કચ્છમાં અદાણીનો પાવર ચાલ્યો!હક્ક માંગી રહેલા 604 ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી થતાં દેકારો!

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત