Narmada Project: PM નરેન્દ્ર મોદીનો જે યોજનાઓ ફાળો રહ્યો છે તેમાં નર્મદા યોજના એક મોટી યોજના છે આ સરદાર સરોવર-નર્મદા યોજનાને નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ રાષ્ટ્રાર્પણ કરવામાં આવી હતી.
નર્મદા યોજના પ્રોજેક્ટ મૂળ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્વપ્ન હતુ જેનો પાયો ૧૯૬૧માં નંખાયો હતો અને તેનો હેતુ ગુજરાતની સિંચાઈ, પીવાના પાણીની સમસ્યા અને ઉદ્યોગો માટે પાણીની જરૂરિયાત પૂરી કરવાનો છે, જેમાં સૌરાષ્ટ્રને પીવાનું પાણી પહોંચાડવા માટે SAUNI જેવી પેટા-યોજનાઓ પણ સામેલ છે.ત્યારે આજની તારીખે નર્મદા યોજનાનું પાણી કેટલા હેકટરમાં મળી રહ્યું છે ? શું ખેડૂતોને તેનો જોઈએ તેટલો લાભ મળી રહ્યો છે ખરો? આ વાત ઉપર સિનિયર પત્રકાર દિલીપ ભાઈ પટેલે કરેલી વિસ્તૃત છણાવટ અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?









