Narendramodi: ગુજરાત ભાજપમાં નવા સંગઠનના માળખામાં જે રીતે નવી નિમણુકો થઈ તેમાં સ્પષ્ટ જૂથવાદ જોવા મળી રહ્યો છે અને જે નેતાઓનો વિરોધ હતો તેવા ઘણા નેતાઓને પદ મળ્યા છે અને ઘણા સાઈડ લાઈન થઈ ગયા છે,પણ ભાજપનો જૂથવાદ આજનો નહિ બલ્કે નરેન્દ્ર મોદીના સમયથી છે અને જેતે વખતે શક્તિશાળી નેતાઓને સાઈડ લાઈન કરાતા તેઓની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ હોવાના ઘણા દાખલા છે તે પછી કેશુભાઈ પટેલ, કાશીરામ રાણા હોય કે સુરેશ મહેતા કે પછી હરેન પંડ્યા આવાતો ઘણા નામો છે જેઓ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા અને બધે જ મોદી સર્વેસર્વા થઈ ગયા હતા અને છેક દિલ્હીની ગાદી સુધી પહોંચી ગયા હતા.
આમ,હાલમાં પણ જે નેતાનું પ્રભુત્વ હોય તેને પાડી બીજાને આગળ કરવાનો અને સમય સમય બળવાન જેવી સ્થિતિ વચ્ચે જૂથવાદ વધુ વકર્યો છે ત્યારે આ મુદ્દે વિસ્તૃત છણાવટ કરી રહયા છે સિનિયર પત્રકાર દિલીપ પટેલ.આ વીડિયો જોવાનું ચૂકશો નહિ.
આ પણ વાંચો:
Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!








