
Iran War: ઈરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચેની યુદ્ધની સ્થિતિ હાલ અત્યંત ગંભીર અને સ્ફોટક તબક્કામાં છે, 12 માર્ચ, 2026 સુધીના તાજા અહેવાલો અનુસાર સમગ્ર વિશ્વમાં આર્થિક કટોકટી સર્જાઈ છે ગેસ-તેલની અછત સર્જાતા લોકોના રસોડા સુધી વાત આવી ગઈ છે.
અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન ઉપર થયેલા હુમલામાં વ્યાપક જાનહાની અને મોટાપાયે ઇન્ફાસ્ટ્રક્ચરને નુકશાન થઈ ચૂક્યું છે,સામા પક્ષે ઇરાનના વળતા હુમલાઓમાં અમેરિકા અને ઈઝરાયેલને પણ નુક્શાનીના અહેવાલો છે ત્યારે હવે ઇરાને હોર્મુઝની ખાડી’ (Strait of Hormuz)ને બંધ કરી દેતા ભારત સહિત સમગ્ર વિશ્વમાં ભયાનક આર્થિક સંકટ ઉભું થયું છે આ બધા વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયને યુદ્ધ અટકાવવા માટે ત્રણ શરતો મૂકી છે, જોકે ઈરાને હજુ 6 મહિના સુધી યુદ્ધ લડવાની તૈયારી પણ દર્શાવી છે.
ત્યારે હવે શું થશે?તેની ઉપર સૌની નજર મંડાયેલી છે તેવે સમયે વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ આ યુદ્ધ કેટલું ટકશે કે કોણ જીતશે અને તેની અસરો અંગે જાણીતા વાસ્તુશાસ્ત્રી કુલદીપ સલુજાએ જણાવ્યું કે વર્તમાન યુદ્ધની પરિસ્થિતિમાં વાસ્તુ અને ગ્રહોના પ્રભાવ વચ્ચે ઊંડો સંબંધ છે.
મહત્વનું છે કે વાસ્તુ નિષ્ણાત સલુજા હંમેશા વિશ્વના દેશોની હાર-જીતનું મૂલ્યાંકન તેમના ભૌગોલિક સ્થાન (દેશોની વાસ્તુ)ના આધારે કરે છે. આ મુદ્દા ઉપર તેઓએ પોતાનું વિશ્લેષણ રજૂ કર્યું છે. તે જોવાનું ચૂકશો નહિ,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!









