Sagar Rabari: ખેડૂત અગ્રણી સાગર રબારીનું AAPમાંથી રાજીનામુ!

Sagar Rabari: રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદો ભાજપમાં ભળી જવાના ભૂકંપના આફ્ટર શોક છેક ગુજરાત સુધી અનુભવાયા હોય તેમ ગુજરાતમાં 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો પહેલા આમ આદમી પાર્ટીના મજબૂત ખેડૂત નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ AAPમાંથી રાજીનામું આપી દીધું છે.

સાગર રબારી ગુજરાત AAPના પ્રદેશ ઉપાધ્યક્ષ અને જનરલ સેક્રેટરી તરીકે જવાબદારી સંભાળતા હતા, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક (Facebook) મારફતે પોતાના રાજીનામાની જાહેરાત કરી અને પક્ષના તમામ પદો પરથી મુક્ત થવાનો નિર્ણય લીધો છે.
સાગર રબારી ખેડૂત નેતા તરીકે જાણીતા છે અને ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવામાં તેમની ભૂમિકા મહત્વની રહી હતી.

અગાઉ રાજુ કરપડાએ રાજીનામું આપ્યા બાદ હવે સાગર રબારીનું પક્ષ છોડયો છે જે ‘આપ’ માટે મોટું ગાબડું માનવામાં આવે છે સાગર રબારીના રાજીનામા પાછળના કારણો સ્પષ્ટ થયા નથી, પરંતુ આ નિર્ણયને કારણે ગુજરાતના રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે
મહત્વનું છે કે થોડા સમય પહેલાં જ રાજુ કરપડા એ પણ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. સતત બે મોટા નેતાઓના રાજીનામા AAP માટે ગુજરાતમાં મોટો ઝટકો માનવામાં આવે છે. સાગર રબારી હવે કયા પક્ષમાં જોડાશે તે હજુ સ્પષ્ટ થયું નથી પણ ગુજરાતમાં કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીમાં ભંગાણ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

 

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Surat News: સુરતમાં SBI બેંકમાં ₹50 લાખની લૂંટ
  • April 27, 2026

Surat News: સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની શાખામાં આજે ધોળે દિવસે લૂંટની મોટી ઘટના બની છે. ફિલ્મી અંદાજમાં ચાર લૂંટારુઓએ બેંકમાં ઘૂસીને કર્મચારીઓને બંધક બનાવી…

Continue reading
AAP: રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 113 થઈ ગઈ! બાગી સભ્યોને મળી માન્યતા! ચઢ્ઢાએ કહ્યું,”આપ” પોતાના ફાયદા માટે કામ કરે છે!
  • April 27, 2026

AAP: રાજ્યસભા સચિવાલય દ્વારા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનારા રાઘવ ચઢ્ઢા સહિતના તમામ સાતેય બાગી સાંસદોને ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે માન્યતા આપી દેવામાં આવી છે અને આ માટે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Election: રાજ્યમાં 70 સ્થળે મતદાનનો જનતામાં વિરોધ:310 બૂથમાં મતદાનનો બહિષ્કાર

  • April 27, 2026
  • 3 views
Election: રાજ્યમાં 70 સ્થળે મતદાનનો જનતામાં વિરોધ:310 બૂથમાં મતદાનનો બહિષ્કાર

Surat News: સુરતમાં SBI બેંકમાં ₹50 લાખની લૂંટ

  • April 27, 2026
  • 6 views
Surat News: સુરતમાં SBI બેંકમાં ₹50 લાખની લૂંટ

Sagar Rabari: ખેડૂત અગ્રણી સાગર રબારીનું AAPમાંથી રાજીનામુ!

  • April 27, 2026
  • 9 views
Sagar Rabari: ખેડૂત અગ્રણી સાગર રબારીનું AAPમાંથી રાજીનામુ!

AAP: રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 113 થઈ ગઈ! બાગી સભ્યોને મળી માન્યતા! ચઢ્ઢાએ કહ્યું,”આપ” પોતાના ફાયદા માટે કામ કરે છે!

  • April 27, 2026
  • 14 views
AAP: રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 113 થઈ ગઈ! બાગી સભ્યોને મળી માન્યતા! ચઢ્ઢાએ કહ્યું,”આપ” પોતાના ફાયદા માટે કામ કરે છે!

PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?

  • April 27, 2026
  • 6 views
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?

Mamta Banerjee: બંગાળમાં કોણ જીતે છે? અમિત શાહના દાવામાં કેટલું સત્ય? ગુજરાતની ચૂંટણીઓ લેખાજોખા,જુઓ ખાસ વિશ્લેષણ

  • April 27, 2026
  • 15 views
Mamta Banerjee: બંગાળમાં કોણ જીતે છે? અમિત શાહના દાવામાં કેટલું સત્ય? ગુજરાતની ચૂંટણીઓ લેખાજોખા,જુઓ ખાસ વિશ્લેષણ