Ahmedabad plane crash: 242 થી માત્ર 1 વ્યક્તિ જીવિત બચી

Ahmedabad plane crash:  આજે, 12 જૂન 2025ના રોજ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાનું વિમાન AI-171 (બોઈંગ 787 ડ્રીમલાઈનર) ટેકઓફ થયાની થોડી જ મિનિટોમાં મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ હતા, જેમાં 2 બાળકો હતા. જેમાંથી માત્ર 1 જ વ્યક્તિ જીવિત બચી હોવાનું જાણવા મળી રહ્યું છે.  અહેવાલો અનુસાર આ ક્રેશ થયેલા પ્લેનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી પણ સવાર હતા. જેમનું પણ મોત થયું છે.

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં વડાપ્રધાન મોદી, રાહુલ ગાંધી, અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું છે. મોદી અને શાહ ગુજરાત આવી રહ્યા છે. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું વિજય રુપાણી આપણે વચ્ચે રહ્યા નથી. જે બધા મિત્રો રહ્યા નથી. તે દુઃખદ ઘટના છે. તેમના પરિવારોને સાંત્વના. સાથે સાથે કહ્યું જેના પર પ્લેન પડ્યું તે ડોક્ટર ખૂબ ઈજાગ્રસ્ત થયા છે. ઘણાના મોત થયા છે.

3 મેડિકલ વિદ્યાર્થીઓના મોત

મેડિકલ એસોસિએશનનું કહેવું છે કે દુર્ઘટનામાં 3 મેડિકલ વિદ્યાર્થીઓના મોત થયા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પુષ્ટિ આપી છે કે આજે અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ત્રણ MMBS વિદ્યાર્થીઓ હતા. લગભગ 45 વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ છે અને તેમની હાલત સ્થિર છે. અમદાવાદ પોલીસે અગાઉ પુષ્ટિ કરી હતી કે આ દુ:ખદ ઘટનામાં અત્યાર સુધીમાં 204 લોકોના મોત થયા છે.

એક મુસાફરનો બચાવ

Image

અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં એક મુસાફર બચી ગયો છે,  “પોલીસને સીટ 11A માં એક જીવિત વ્યક્તિ મળી આવી. એક જીવિત વ્યક્તિ હોસ્પિટલમાં મળી આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે. મૃત્યુઆંક વિશે હજુ કંઈ કહી શકાય નહીં. ફ્લાઇટ રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈ હોવાથી મૃત્યુઆંક વધી શકે છે,”

ઇઝરાયલના વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ દુ:ખદ વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. “મારા મિત્ર, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના લોકો, મને એર ઇન્ડિયાના દુ:ખદ અકસ્માત વિશે જાણીને દુઃખ થયું, જેમાં 242 પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના જીવ ગયા. મારા વિચારો અને પ્રાર્થનાઓ મૃતકોના પરિવારો સાથે છે,”

આ પણ વાંચો:

કોંગ્રેસે રાજેન્દ્ર પાલ ગૌતમને સોંપી મોટી જવાબદારી, AAP પાર્ટી કેમ છોડવી પડી?

Ahmedabad plane crash: વિમાન ડોક્ટર્સની હોસ્ટેલ પર ક્રેશ થયું, ઇમારત પર ફસાયેલો દેખાયો

Ahmedabad plane crash: અમદાવાદ પોલીસે જાહેર કર્યો ઇમરજન્સી હેલ્પલાઇન નંબર, જાણો અત્યાર સુધીની અપડેટ

Ahmedabad plane crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન, પરિમલ નથવાણીએ કર્યું ટ્વિટ

Ahmedabad plane crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન

Ahmedabad plane crash: ઉડાન ભરતાની સાથે 2 મીનીટમાં જ પ્લેન થયું ક્રેશ, વિમાનનું કમાન્ડિંગ કોણ કરી રહ્યા હતા ?

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના પર એર ઇન્ડિયાનું પહેલું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું

મોદી મિત્ર ટ્રમ્પે આર્મી ડે સેલિબ્રેશનમાં પાકિસ્તાનના આસિફ મુનિરને આમંત્રિત કેમ કર્યા? America invited Pakistan

 Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય

 Donald Trump Vs Elon Musk: એલોન મસ્ક અને ટ્રમ્પ વચ્ચે સીઝફાયર!, શબ્દયુદ્ધ રોકાયું, મસ્ક ઢીલા પડ્યા

કેટલાક દેશોને ગમશે નહીં, પરંતુ પાકિસ્તાન પાસે ખૂબ જ મજબૂત નેતૃત્વ છે : Donald Trump

જામગનરમાં 1 લાખની લાંચ લેતા POLICE પકડાયો, PSI અને રાઈટર ફરાર

ગુજરાત, દિલ્હી અને રાજસ્થાનમાં ED ના દરોડા, 2700 કરોડની છેતરપિંડી મામલો

 

 

Related Posts

Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો
  • December 14, 2025

Padaliya News: બનાસકાંઠા જિલ્લાના પાડલીયા ગામમાં વન વિભાગ હસ્તકની જમીનનો વર્ષો જૂનો વિવાદ હિંસક બન્યો છે અને આ જમીન મુદે સરકારી બાબુઓ અને પોલીસની ગામમાં પહોંચી ત્યારે ગામના લોકોએ ગોફણ-તીર…

Continue reading
Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ
  • December 12, 2025

Valsad bridge: આજકાલના બાંધકામોની ગુણવત્તા ઉપર હંમેશા સવાલો ઉઠતા રહયા છે ત્યારે ખાસ કરીને બ્રિજના નબળા બાંધકામો ઉપર સવાલો ઊઠી રહયા છે આવા સમયે વલસાડના કૈલાશ રોડ સ્થિત ઔરંગા નદી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

  • December 14, 2025
  • 17 views
Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 6 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 6 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 6 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 6 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 15 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!