Ahmdedabad Plane Crash: ભાઈને શોધવા આવેલ યુવકે કહ્યું- ‘મારા ભાઈનો ફોન ઓન, તે હજુ પણ જીવીત હશે’

  • India
  • June 13, 2025
  • 0 Comments

Ahmdedabad Plane Crash: અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં 242 મુસાફરોમાંથી 241 ના મોત થયા હતા. વિમાનમાં સવાર માત્ર એક જ વ્યક્તિ જીવીત બચ્યો છે ત્યારે અકસ્માતનો ભોગ બનેલા લોકોના પરિવારો ખૂબ જ ખરાબ હાલતમાં છે. તેમણે જે લોકોને થોડા કલાકોમાં સુરક્ષિત રીતે વિદાય આપી હતી તેઓ હવે આ દુનિયામાંથી ચાલ્યા ગયા છે. તેમાં જાવેદનો પરિવાર પણ હતો. જાવેદ તેના બે નાના માસૂમ બાળકો અને તેની પત્ની સાથે લંડન જઈ રહ્યો હતો અને આ અકસ્માતનો ભોગ બન્યો. આ અકસ્માતમાં ચારેયના મોત થયા હતા.

વિમાન દુર્ઘટનામાં NRI નો આખો પરિવાર હોમાયો

મળતી માહિતી મુજબ, મૂળ મુંબઈના રહેવાસી જાવેદ અલીના આખા પરિવારનું આ અકસ્માતમાં મોત થયું હતું. જાવેદ અલી લંડનથી મુંબઈ આવ્યો હતો અને તેની માતાની સારવાર કરાવીને લંડન જઈ રહ્યો હતો. ત્યારે વિમાન દુર્ઘટનામાં જાવેદ અલી (37 વર્ષ), તેમની પત્ની મરિયમ અલી (35વર્ષ) અને બે બાળકોનું મોત થયું હતું. જાવેદના આઠ વર્ષના પુત્ર ઝયાન અલી અને ચાર વર્ષની પુત્રી અમીન અલીએ પણ જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માત બાદ પરિવારમાં શોકનો માહોલ છે.

ભાઈને શોધવા આવેલ યુવકે શું કહ્યું ? 

તેમના ભાઈ ઈમતિયાઝ અલીએ લલ્લન ટોપ સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, બધા એવું કહે છે કે, બોડી બધાની સળગી ગઈ છે. કોઈનો ચહેરો ઓળખાતો નથી પરંતુ બોડી જોઈ લઈશું તો દિલને ઠંડક મળી જશે, તે ભાઈ છે મારો, હું ડીએનએ ટેસ્ટ માટે આવ્યો છું પરંતુ મને હજુ પણ એવું થાય છે કે, બીજી કોઈ હોસ્પિટલ હોય તો તેમાં પણ જઈને જોઈ આવું કે હકીકતમા આવું થયું છે કેમકે મારા માન્યામાં નથી આવતું.

વધુમાં તેમણે કહયું કે, હું તેને મેસેજ કરી રહ્યો છું. આમ કહીને તેમને કેમેરાની સામે જ મેસેજ કરીને બતાવ્યો જે મેસેજ ડબલ ટીક થયો. ભાઈનું મન નથી માનતું. જો કે તેમના ભાઈના છેલ્લા સીસીટીવી ફોટા સમાચારમાં આવ્યા હતા તેમાં તેઓ દેખાતા હતા. બોડી મળી નથી એટલા માટે તેઓ જીવીત હોય તેવું લાગે છે.

આ પણ વાંચો:

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!

Sunjay Kapur: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું નિધન, છેલ્લી પોસ્ટ થઈ વાયરલ

Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો શું છે?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video

Air india Flight : 156 મુસાફરો સાથે થાઇલેન્ડથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, જાણો કારણ

Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુઆંક 297 પર પહોંચ્યો, જાણો અત્યાર સુધીની અપડેટ

Vijay Rupani: પહેલી કારથી લઈને વર્ષો જૂના સ્કૂટર સુધી, ’12’ નંબર… વિજય રૂપાણી માટે લકી નંબર જ બન્યો અપશુકનિયાળ

  • Related Posts

    Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
    • March 17, 2026

    Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

    Continue reading
    Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
    • March 17, 2026

    Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

    • March 19, 2026
    • 3 views
    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

    • March 19, 2026
    • 7 views
    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

    MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

    • March 19, 2026
    • 15 views
    MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

    America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

    • March 19, 2026
    • 4 views
    America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

    PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

    • March 19, 2026
    • 12 views
    PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

    Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

    • March 19, 2026
    • 10 views
    Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!