Ahmedabad Plane Crash: બચપનનું સ્વપ્ન પૂર્ણ કરવું આ યુવતી માટે જીવલેણ સાબિત થયું, જીવ ગુમાવ્યો

  • India
  • June 13, 2025
  • 0 Comments

Ahmedabad Plane Crash: મહારાષ્ટ્રની એર હોસ્ટેસે રોશની સોંઘારે માટે બાળપણનું સ્વપ્ન પૂરું કરવું ઘાતક સાબિત થયું છે, એર હોસ્ટેસે અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો. મહારાષ્ટ્રના ડોમ્બિવલીની રહેવાસી રોશની બાળપણથી જ એર હોસ્ટેસ બનવા માંગતી હતી અને તેના માટે ખૂબ જ મહેનત કરતી હતી. તેની સફર 10×10 ના રૂમથી શરૂ થઈ હતી અને એર ઇન્ડિયાના કેબિન ક્રૂ બની હતી.

રોશનીના પિતા એક ટેકનિશિયન છે, પરંતુ તેમણે તેમની પુત્રીના સપનાઓને પાંખો આપવામાં કોઈ કસર છોડી નહીં. અંતે બે વર્ષ પહેલાં રોશની એર હોસ્ટેસ બની અને સ્પાઇસજેટમાં બે વર્ષ કામ કર્યા પછી, તે એર ઇન્ડિયામાં જોડાઈ હતી.

અમદાવાદ વિમાન દુર્ઘટનાના બે દિવસ પહેલા જ રોશની ગામ ગઈ હતી. રોશનીના દાદા-દાદી, કાકા-કાકીને મળી હતી. તેણે ગામના મંદિરમાં કુલદેવતા (કુટુંબ દેવતા) ના દર્શન પણ કર્યા હતા. ત્યારબાદ ઘરે આવી તેણે લંડન જવા માટે ફ્લાઇટ પકડી. આ વર્ષે પરિવાર રોશનીના લગ્ન પણ નક્કી કરવાના હતા.

માતાને પુત્રીના મૃત્યુની જાણ નહોતી

Ahmedabad Air India Plane Crash Victim Air Hostess Roshni Songhare Tragic Story Visited Family  आखिरी उड़ान: बचपन का सपना पूरा कर बनी थी एयर होस्टेस, अहमदाबाद प्लेन क्रैश में महाराष्ट्र की रोशनी सोंघरे ने गंवाई जान

અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટના અંગે ભત્રીજી ગુમાવનારા કાકાએ કહ્યું કે તેમણે રોશનીની માતાને હજુ સુધી કંઈ કહ્યું નથી, કારણ કે તેમને બ્લડ પ્રેશરની સમસ્યા છે. તેનો નાનો ભાઈ હાલમાં જહાજ પર છે, તે નેવીમાં પોસ્ટેડ છે. આવી સ્થિતિમાંફક્ત મોટો ભાઈ અને પિતા રોશનીના મૃતદેહને લેવા માટે અમદાવાદ ગયા છે.

રોશનીના પિતાએ કહ્યું કે એર ઇન્ડિયા તરફથી કોઈને સત્તાવાર ફોન આવ્યો નથી. જોકે, એર ઇન્ડિયાના કેટલાક સાથીદારો તેમના પરિવાર સાથે અમદાવાદમાં છે.

રોશનીના ઘરમાં ત્રણ લોકો

Image

ડોમ્બિવલીની રહેવાસી 26 વર્ષીય કુમારી રોશની રાજેન્દ્ર સોનઘારેનો પરિવાર ત્રણ લોકોનો છે. તેના પિતા રાજેન્દ્ર ધોંડુ સોંઘારે, 50 વર્ષ, તેની માતા શોભા રાજેન્દ્ર સોંઘારે, 45 વર્ષ અને તેનો નાનો ભાઈ વિગ્નેશ રાજેન્દ્ર સોંઘારે, 23 વર્ષ.

રોશની સોનઘારેને આકાશ ખૂબ ગમતું

PLAN CRAS AHMEDABAD

રોશની સોનઘારે માટે ફ્લાઇટ એટેન્ડન્ટની નોકરી માત્ર એક નોકરી નહોતી, પરંતુ તેનો પ્રેમ હતો. તે આકાશને પ્રેમ કરતી હતી. તે ફ્લાઇટમાં જ્યાં પણ જતી, તે ઇન્સ્ટાગ્રામ પર તેના વિશે માહિતી શેર કરતી. રોશનીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ‘સ્કાય લવ્સ હર’ પર 54 હજારથી વધુ ફોલોઅર્સ છે. તે આ એકાઉન્ટ પર ટ્રાવેલ વ્લોગ બનાવતી હતી.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મોતનો આંકોડ 300 નજીક

ગઈકાલે, 12 જૂન 2025ના રોજ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકથી થોડે દુર મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171 (બોઈંગ 787-8 ડ્રીમલાઈનર)ની એક દુ:ખદ વિમાન દુર્ઘટના બની. વિમાન અમદાવાદથી લંડન (ગેટવિક એરપોર્ટ) જઈ રહ્યું હતું અને ટેકઓફ થયાના થોડી મિનિટોમાં ક્રેશ થયું. જેમાં મૃતકોની સંખ્યા 300 સુધી પહોંચવામાં આવ્યો છે.

આ પણ વાંચો:

Ahmedabad Plane Crash: તૂટી પડેલા વિમાનના DVR અને Black Box મળ્યા, આપશે સાચી જાણકારી!

MP: ભોપાલમાં 90 ડિગ્રીનો વળાંકવાળો બ્રિજ બનતા ઉઠ્યા સવાલ, લોકોનો પિત્તો આસમાને

Ahmdedabad Plane Crash: વિમાન દુર્ઘટનાથી ચરોતરના 50 પરિવારો પર આભ ફાટ્યું

Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો આ રહ્યા?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!

Ahmedabad Plane Crash: વિમાન દુર્ઘટના પર પાકિસ્તાન બોલ્યુ!

Vijay Rupani: પહેલી કારથી લઈને વર્ષો જૂના સ્કૂટર સુધી, ’12’ નંબર… વિજય રૂપાણી માટે લકી નંબર જ બન્યો અપશુકનિયાળ

Donald Trump: ટ્રમ્પને કોર્ટમાંથી મોટો ઝટકો! લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડ્સની તૈનાતી રોકી

Ahmedabad plane crash: પ્લેન દુર્ઘટનામાં તમામ 242 લોકોના મોત: AP ન્યૂઝ

Ahmedabad plane crash: વિમાન ડોક્ટર્સની હોસ્ટેલ પર ક્રેશ થયું, ઇમારત પર ફસાયેલો દેખાયો

Ahmedabad plane crash: અમદાવાદ પોલીસે જાહેર કર્યો ઇમરજન્સી હેલ્પલાઇન નંબર, જાણો અત્યાર સુધીની અપડેટ

Ahmedabad plane crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન, પરિમલ નથવાણીએ કર્યું ટ્વિટ

Ahmedabad plane crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન

Ahmedabad plane crash: ઉડાન ભરતાની સાથે 2 મીનીટમાં જ પ્લેન થયું ક્રેશ, વિમાનનું કમાન્ડિંગ કોણ કરી રહ્યા હતા ?

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના પર એર ઇન્ડિયાનું પહેલું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું

 

 

Related Posts

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો
  • September 17, 2026

Maharashtra FDA Survey: હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીના પરિવાર માટે સૌથી મોટી ચિંતા માત્ર દર્દીની તબિયત નહીં, પરંતુ સારવારનો વધતો ખર્ચ પણ બની જાય છે. ખાસ કરીને ICU જેવી પરિસ્થિતિમાં પરિવાર…

Continue reading
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી
  • September 17, 2026

Pakistan China Boundary Joint Commission: પાકિસ્તાન અને ચીન દ્વારા રચવામાં આવેલા ‘પાકિસ્તાન-ચીન બાઉન્ડ્રી જૉઇન્ટ કમિશન’ને ભારતે સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢ્યું છે. નવી દિલ્હીએ કહ્યું છે કે ભારતીય વિસ્તારને લગતી કોઈપણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 1 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 2 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 3 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 7 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 5 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 10 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી