અમેરિકાનો ભારતની ધાર્મિક સ્વતંત્રતા અંગે રિપોર્ટ, ભારત સરકાર અકળાઈ? | USCIRF| VIDEO|

India  religious freedom  report:  અમેરિકન સંસ્થા USCIRFના રિપોર્ટથી ભારતની સરકાર નારાજ થઈ છે. યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF)એ યુએસ ફેડરલ સરકારનું કમિશન છે. જે 1998ના ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ એક્ટ દ્વારા બનાવવામાં આવ્યું છે. USCIRF કમિશનરોની નિમણૂક રાષ્ટ્રપતિ અને સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બંને રાજકીય પક્ષોના નેતૃત્વ દ્વારા કરવામાં આવે છે. USCIRFની મુખ્ય જવાબદારીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનના તથ્યો અને પરિસ્થિતિઓની સમીક્ષા કરવાની અને રાષ્ટ્રપતિ, રાજ્ય સચિવ અને કોંગ્રેસને નીતિગત ભલામણો કરવાની છે.

ત્યારે આ સંસ્થાના ભારતમાં ધાર્મકિ સ્વતંત્રના રિપોર્ટથી સરકાર નારાજ થઈ ગઈ છે. ભારત સરકારે કહ્યું હતુ કે USCIRFએ હંમેશની જેમ તેના વાર્ષિક અહેવાલમાં પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત મૂલ્યાંકન જાહેર કરે છે. આનાથી કંઈ મળતું નથી. આ મુદ્દે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલએ મિડિયાને એક નિવેદનમાં કહ્યું હતુ કે લોકશાહી અને સહિષ્ણુતા પર વિશ્વને માર્ગ બતાવનારા ભારતની છબીને કલંકિત કરવાના પ્રયાસો સફળ થશે નહીં. જો કે ભારત સરકાર અમેરિકાની આ રિપોર્ટથી કેમ નારાજ તે સમજો. આપનો અભિપ્રાય અવશ્ય આપો. @Mayur Jani Official

આ પણ વાંચોઃ LOC: પાકિસ્તાની સેનાએ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો, સેનાએ આપ્યો જવાબ

આ પણ વાંચોઃ Deesa: ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ મામલો: 21 મજૂરોના મોત, મૃતદેહો વતનમાં મોકલાયા

આ પણ વાંચોઃ Gandhinagar: વ્યાયામ શિક્ષકોનું 16 દિવસથી આંદોલન, સરકારના પેટનું પાણી કેમ હલતું નથી?

આ પણ વાંચોઃ બાંગ્લાદેશે ભારતની ઘેરાબંધી કરવા ચીનને બોલાવ્યું!, પવન ખેડાએ કહ્યું દેશ દયનીય સ્થિતિમાં! | Pawan Kheda

 

  • Related Posts

    Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો આ રહ્યા?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video
    • June 13, 2025

    Ahmedabad Plane Crash: 12 જૂન ગુજરાતમાં માટે ખૂબ ખરાબ દિવસ રહ્યો છે. ગુજરાતના અમદાવાદમાં બનેલી ભયાનક દુર્ઘટનાએ દેશના દરેક વ્યક્તિને શોકમાં ડૂબાડી દીધા છે. એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન અમદાવાદ એરપોર્ટ…

    Continue reading
    અકસ્માતે બનેલા મુખ્યમંત્રીએ TET-TAT શિક્ષકોની ભરતી અંગે શું કહી દીધુ?
    • June 11, 2025

    ગુજરાતમાં શિક્ષક બનવા માગતા યુવાનોની હાલત કફોડી બની છે. કારણ કે સરકાર દ્વારા ભરતીની જાહેરાત બાદ નિમણૂંક કરતી થતી નથી. હજારો શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. આ બધુ જ સરકાર…

    Continue reading

    One thought on “અમેરિકાનો ભારતની ધાર્મિક સ્વતંત્રતા અંગે રિપોર્ટ, ભારત સરકાર અકળાઈ? | USCIRF| VIDEO|

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ahmedabad Plane Crash: DNA ટેસ્ટથી 16 મૃતદેહોની ઓળખ, પરિવારોને સોંપવામાં આવ્યા મૃતદેહો

    • June 14, 2025
    • 2 views
    Ahmedabad Plane Crash: DNA ટેસ્ટથી 16 મૃતદેહોની ઓળખ, પરિવારોને સોંપવામાં આવ્યા મૃતદેહો

    Ahmedabad Plane Crash ની ઘટનામાં તુર્કીનો હાથ ! બાબા રામ દેવે વ્યક્ત કરી આશંકા

    • June 14, 2025
    • 3 views
    Ahmedabad Plane Crash ની ઘટનામાં તુર્કીનો હાથ ! બાબા રામ દેવે વ્યક્ત કરી આશંકા

    Ahmedabad Plane Crash: કોલેજના મેસમાં કામ કરતા દાદી અને પૌત્રી લાપતા, ભાળ મળવાની રાહ જોઈ બેઠો પરિવાર

    • June 14, 2025
    • 7 views
    Ahmedabad Plane Crash: કોલેજના મેસમાં કામ કરતા દાદી અને પૌત્રી લાપતા, ભાળ મળવાની રાહ જોઈ બેઠો પરિવાર

    Ahmedabad Plane Crash: પ્લેનનો કાટમાળ હટાવતા મળ્યો મૃતદેહ, એર હોસ્ટેસનો મૃતદેહ હોવાની શક્યતા

    • June 14, 2025
    • 7 views
    Ahmedabad Plane Crash: પ્લેનનો કાટમાળ હટાવતા મળ્યો મૃતદેહ, એર હોસ્ટેસનો મૃતદેહ હોવાની શક્યતા

    Ahmedabad: વિમાન દુર્ઘટનાનો લાઈવ વીડિયો ઉતારનાર કોણ? જાણો તેને શું ખુલાસા કર્યા

    • June 14, 2025
    • 10 views
    Ahmedabad: વિમાન દુર્ઘટનાનો લાઈવ વીડિયો ઉતારનાર કોણ?  જાણો તેને શું ખુલાસા કર્યા

    Ahmedabad: ‘મારી દીકરીને દાખલ કરી છે, પ્લીઝ મને સમય આપો, તંત્રના આદેશ સામે લાચાર ડૉક્ટરની વ્યથા

    • June 14, 2025
    • 16 views
    Ahmedabad: ‘મારી દીકરીને દાખલ કરી છે, પ્લીઝ મને સમય આપો, તંત્રના આદેશ સામે લાચાર ડૉક્ટરની વ્યથા