Anand: ચાલુ કથાએ જીજ્ઞેશ દાદાને શું થયું હતુ કે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા?

Anand:  ગઈકાલે આણંદ જીલ્લામાં કથાકાર જીજ્ઞેશ દાદાની તબિયત અચાનક લથડી હતી. જેથી તેમને ચાલુ કથાએ હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. હાલ તેમની તબિયત સુધારા પર છે અને હોસ્પિટલમાંથ રજા આપી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગત રોજ(26 માર્ચે) આણંદ જીલ્લાના લાંભવેલ રોડ પર જીજ્ઞેશ દાદાની કથા ચાલી રહી હતી. તે દરમિયાન જીજ્ઞેશ દાદાને પરસેવો છૂટવા લાગ્યો હતો. ત્યારબાદ તબિયત અચાનક બગડી હતી. તેમને તુરંત સારવાર અર્થે ચાલુ કથાએ આણંદની ઝાયડ્સ હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. હાલ તેમની તબિયત સારી અને સંપૂર્ણ સ્વસ્થ છે. જેથી તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

ઉપવાસના લીધે નબળાઈથી સ્વાસ્થ્ય લથડ્યાની ચર્ચા

મળતી જાણકારી અનુસાર તેમને ઉપવાસના કારણે તેમનામાં નબળાઈ આવી ગઈ હતી. જો કે સારવાર બાદ તબિયત સારી થતાં આણંદના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યા છે. આજે રાબેતા મુજબ કથા યોજાશે તેમ જણાવાયું છે. જીજ્ઞેશ દાદાએ કહ્યું સ્વાસ્થ સારું છે કોઈ ચિંતા કરશો નહીં.

જીજ્ઞેશ દાદા એક પ્રખ્યાત ગુજરાતી કથાકાર છે, જેઓ મુખ્યત્વે ભાગવત પુરાણ, રામાયણ અને શિવ પુરાણ જેવી પૌરાણિક કથાઓનું વાચન છે. તેમની કથાઓ ભક્તિ, આધ્યાત્મિકતા અને જીવનના નૈતિક મૂલ્યો પર આધારિત હોય છે. જીજ્ઞેશ દાદાની કથાશૈલી ખૂબ જ પ્રભાવશાળી અને સરળ હોય છે, જે સામાન્ય લોકોને પણ જટિલ પૌરાણિક વિષયો સમજવામાં મદદ કરે છે.

આ પણ વાંચોઃ30 એપ્રિલથી ચારધામ યાત્રા શરૂ, યુટ્યુબર્સનેને નો એન્ટ્રી, VIP દર્શન બંધ, 9 લાખ શ્રદ્ધાળુઓની નોંધણી

આ પણ વાંચોઃ Gandhinagar: સ્કોર્પિયોએ 2 વર્ષિય બાળકીને કચડી, ગ્રામજનોએ કારને સળગાવી દીધી

આ પણ વાંચોઃ Surat: AAPએ માગ્યું ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું, ‘ડ્રગ્સનો કરો ખુલાસો’

આ પણ વાંચોઃ Disha Salian: દિશા સલિયનના મોત મામલે 4 મોટી હસ્તીઓ સામે FIR,આદિત્ય ઠાકરે પણ સામેલ

 

 

  • Related Posts

    Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં
    • October 29, 2025

    Narmada: આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાના વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપી છે. મનસુખ વસાવા દ્વારા AAP નેતાઓ પર કરવામાં આવેલા આક્ષેપોને નકારતા…

    Continue reading
    Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો
    • October 29, 2025

    Accident: સુરતના 7 યુવાનોને મહારાષ્ટ્રના શિરડીથી દર્શન કરી પરત આવતી વખતે અકસ્માત નડ્યો છે.ફોર્ચ્યુનરમાં સવાર 7 મિત્રોમાંથી 3 ના મોત થઈ ગયા હતા. જ્યારે અન્યોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

    • October 29, 2025
    • 1 views
    Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

    Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

    • October 29, 2025
    • 10 views
    Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

    ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

    • October 29, 2025
    • 10 views
    ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

    કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

    • October 29, 2025
    • 14 views
    કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

    Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

    • October 29, 2025
    • 12 views
    Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

    Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

    • October 29, 2025
    • 21 views
    Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા