Asia Cup 2025: એશિયા કપમાં ભારત પાકિસ્તાનને હરાવે, તો તેને પહેલગામનો બદલો ગણવાનો?

  • Sports
  • August 19, 2025
  • 0 Comments
  • લોહી અને પાણી સાથે વહી ના શકે, પણ મબલખ રૂપિયો બધું કરાવી શકે

Asia Cup 2025: 22 એપ્રિલે પહેલગામ હુમલો થયા બાદ ભારતે પાકિસ્તાન સાથે તમામ વ્યવહારો કાપી નાખ્યા હતા. પાકિસ્તાનીઓને પોતાના દેશ મોકલી દીધા હતા. જોકે ભારત-પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવા જઈ રહ્યા છે. જે માટે ભારતયી ક્રિકેટ ટીમની પણ જાહેરાત કરી દીધી છે. સવાલ એ છે કે લોહી અને પાણી એક સાથે ન વહી શકે કહેનારા મોદી આ ક્રિકેટ મેચ અંગે બોલવામાં કંઈ તૈયાર નથી. શું ICCના ચેરમેન અમિત શાહનો દિકરો જય શાહ છે એટલે મોદી બોલવા તૈયાર નથી?. દેશના અનેક લોકોના જીવ લેનારા પાકિસ્તાન સાથે મેચ કેવી રીતે રમી શકાય?, આ મેચનો ભારતના લોકો વિરોધ કરી રહ્યા છે. જો કે રાજકીય નેતાઓએ આ મુદ્દે મૌન સાધ્યું છે.

યુનાઈટેડ અરબ અમીરાત (UAE)માં આવતા મહિને શરૂ થનારા એશિયા કપ 2025 માટે આજે 19મી ઓગસ્ટ ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ટીમમાં ઘણાં ફેરફારો કરવામાં આવ્યા છે. મુંબઈમાં રાષ્ટ્રીય પસંદગી સમિતિની બેઠક યોજાયા બાદ એશિયા કપ માટે ભારતીય ટીમના ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. ટીમમાં શુભમન ગિલને વાઈસ કેપ્ટન બનાવાયો છે, તો રિંકુ સિંહ પર પણ વિશ્વાસ મૂકી ટીમમાં સમાવેશ કરાયો છે. આ સિવાય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને પણ ટીમમાં સામેલ કરાયો છે.

કયા કયા ખેલાડીઓનો સમાવેશ?

સૂર્ય કુમાર યાદવ (કેપ્ટન)
શુભમન ગિલ (વાઈસ કેપ્ટન)
અભિષેક શર્મા
તિલક વર્મા
હાર્દિક પંડ્યા
શિવમ દુબે
અક્ષર પટેલ
જીતેશ શર્મા (વિકેટ કિપર)
જસપ્રિત બુમરાહ
અર્શદીપ સિંહ
વરુણ ચક્રવર્તી
કુલદીપ યાદવ
સંજુ સેમસન (વિકેટ કિપર)
હર્ષિત રાણા
રિન્કુ સિંહ

14 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો

એશિયા કપમાં 8 ટીમો ભાગ લેશે, જેને 4-4 ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ A માં ભારતની સાથે પાકિસ્તાન, UAE અને ઓમાન છે. ગ્રુપ B માં હોંગકોંગની સાથે બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન છે. એશિયા કપ 9 સપ્ટેમ્બરથી શરુ થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 14 સપ્ટેમ્બરે રમાશે.

આ પણ વાંચો:

Bhavnagar: ‘ઓપરેશન સિંદૂર’ પર શાળામાં ભજવાયેલા નાટકનો વિવાદ ઘેરો બન્યો, જાણો સમગ્ર વિવાદ?

Bihar: મતદાર અધિકાર યાત્રાનો ત્રીજો દિવસ, રાહુલ ગાંધીએ નવાદામાં ચૂંટણી પંચ પર પ્રહાર કર્યા

Surat: અમરોલીમાં 33 વર્ષિય શિક્ષિકાએ કર્યો આપઘાત, કારણ જાણી ચોકી જશો!

Anand: બાકરોલમાં ચકચાર, કોંગ્રેસ નેતા ઇકબાલ મલેકની જાહેરમાં હત્યા

 

Related Posts

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ
  • December 13, 2025

Cricket Match Fixing: ભારતીય ઘરેલુ ક્રિકેટમાં મેચ ફિક્સિંગની એક ઘટના સામે આવી છે,આસામ ક્રિકેટ એસોસિએશને તેના ચાર ખેલાડીઓને સસ્પેન્ડ કરી દીધા છે,મેચ ફિક્સિંગ કૌભાંડથી ક્રિકેટ જગત ફરી એકવાર શરમજનક સ્થિતિમાં…

Continue reading
IND vs SA: ભારતે પહેલી T20 મેચમાં દ.આફ્રિકાને 101 રનથી હરાવ્યુ!
  • December 10, 2025

IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કટકમાં ખેલાયેલા પાંચ મેચોની T20 સીરિઝના પહેલા જંગમાં ભારત 101 રનથી જીત્યું છે, આ જીત સાથે ભારતે શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

  • December 14, 2025
  • 4 views
Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

  • December 14, 2025
  • 6 views
Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

  • December 14, 2025
  • 23 views
Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 6 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 7 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 7 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!