‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

ગઈકાલે મધ્યપ્રદેશના ભાજપા નેતા વીજય શાહે(Vijay Shah) કર્નલ સોફિયા કુરેશી અંગે વિવાદીત ટીપ્પણી કરતાં દેશીવાસીઓનું લોહી ઉકળી ગયું છે. કારણ કે દેશની સેના કોઈપણ ધર્મ, જાતિ વગર દેશનું રક્ષણ કરે છે. ત્યારે કર્નલ સોફિયાનું અપમાન કરનાર ભાજપા નેતા સામે લોકો રોષે ભરાયા છે. ઓપરેશન સિંદૂરની આગેવાની કરી પાકિસ્તાનના 9 ઠેકાણાઓને ધ્વસ્ત કરનાર દિકરીનું ભાજપા નેતા વિજય શાહે અપમાન કર્યું છે. વિજય શાહ સામે પૂર્વ સૈનિકો પણ રોષે ભરાયા છે. કોંગ્રેસ પણ વિરોધ કર્યો છે.

રિટાયર્ડ કર્નલ રોહિત ચૌધરીએ કહ્યું પાર્ટી અને મોદીએ આ વિજય શાહનું રાજીનામુ લઈ લેવું જોઈએ. તેમની વિરુધ્ધ કાર્યવાહી થવી જોઈએ.

કોંગ્રેસ નેતા પ્રબલ પ્રતાપ શાહીએ કહ્યું કે વિજય શાહે દેશનું અપમાન કર્યું છે. પાકિસ્તાન સામે કાર્યવાહી કરનાર કર્નલ સોફિયા ખુરેશી માટે વિજય શાહે જે ટીપ્પણી કરી છે તે પાકિસ્તનના જનરલ મુનિર જેવી છે.

ઉલ્લેખનીય છે કે જો કોઈ સામાન્ય વ્યકિત કોઈ બીજી પાર્ટીએ આવું નિવેદન આપ્યું હોત તો તે જ દેશદ્રોહની ફરિયાદ થઈ ગઈ હોત. માત્ર સરકાર સામે બોલનાર મહિલા નેહાસિંહ રાઠોડ સામે સરકાર ફરિયાદ કરી દે છે. જ્યારે દેશની સેના સામે અભદ્ર બોલનાર  મંત્રી સામે કોઈ જ પગલા હજુ સુધી લીધા નથી.  વિજય શાહે માત્ર હસી હસીને માફી માગી છે. ત્યારે ભાજપા દેશને કઈ દિશામાં લઈ જઈ રહી છે તેવા સવાલો લોકો કરી રહ્યા છે.

સોફિયા કુરેશીને આતંકવાદીઓની બહેન કહેવામાં આવી હતી

 મધ્યપ્રદેશ સરકારના મંત્રી અને ભાજપ નેતા વિજય શાહે કથિત રીતે આર્મી ઓફિસર કર્નલ સોફિયા કુરેશીને ‘આતંકવાદીઓની બહેન’ કહ્યા હતા.    આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ટીકાનો વિષય બની ગયું છે. આ વિવાદ બાદ નેતાએ માફી માગી છે. જો કે લોકો કહી રહ્યા છે કે તેમની માફી યોગ્ય નથી. તેમને સજા થવી જોઈએ. શાહને સેનાનું અપમાન કરવાનું ભારે પડ્યું છે.

મોદી ઘેરાયા

બીજી તરફ મોદીએ સીઝ ફાયર સ્વીકારી લેતાં ઘેરાયા છે. દેશભરમાં લોકો પીએમ મોદીથી નારાજ છે. દેશ એક થઈ મોદીને સાથ આપ્યો પણ મોદીએ દેશને સીઝ ફાયર આપ્યું. માત્ર ટ્રમ્પે ટ્રેડ કરવાનું ના પાડી દેતાં મોદી પાણીમાં બેસી ગયા. તેમણે ઓપરેશન સિંદૂરનો સોદો કરી નાખ્યો છે.

કાશ્મીરનો મુદ્દો પણ ભારત-પાકિસ્તાન વચ્ચે આંતરિક હતો. તેને વિશ્વકક્ષાએ મોદીએ પહોંચી દીધો છે. જેથી અન્ય દેશો વચ્ચે દખલગીરી કરી રહ્યા છે.

રિટાયર્ડ કર્નલ રોહિત ચૌધરી મોદીના સીઝ ફાયરથી નારાજ છે. તેમણે કહ્યું કે આપણી પાસે દરેક ક્ષેત્રે તાકાત છે.  પાકિસ્તાનના પાંચ ટુકડા કરી શકીએ છીએ. પણ મોદીએ સીઝ ફાયર કરી નાખ્યું. તો જુઓ આ વીડિયોમાં મોદીની ભૂલોનું પરિણામ દેશ કેવી રીતે ભોગવી રહ્યો છે?

 

 

આ પણ વાંચોઃ

વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah

Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો | Poornam Kumar Sahu

Kheda: શેઢી બ્રિજની કામગીરી વખતે શ્રમિક 50 ફૂટ નીચે નદીમાં ખાબક્યો, થયું મોત

CJI BR Gavai: જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ નવા CJI બન્યા, કેટલો કાર્યકાળ રહેશે?

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

 

  • Related Posts

    Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો આ રહ્યા?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video
    • June 13, 2025

    Ahmedabad Plane Crash: 12 જૂન ગુજરાતમાં માટે ખૂબ ખરાબ દિવસ રહ્યો છે. ગુજરાતના અમદાવાદમાં બનેલી ભયાનક દુર્ઘટનાએ દેશના દરેક વ્યક્તિને શોકમાં ડૂબાડી દીધા છે. એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન અમદાવાદ એરપોર્ટ…

    Continue reading
    અકસ્માતે બનેલા મુખ્યમંત્રીએ TET-TAT શિક્ષકોની ભરતી અંગે શું કહી દીધુ?
    • June 11, 2025

    ગુજરાતમાં શિક્ષક બનવા માગતા યુવાનોની હાલત કફોડી બની છે. કારણ કે સરકાર દ્વારા ભરતીની જાહેરાત બાદ નિમણૂંક કરતી થતી નથી. હજારો શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. આ બધુ જ સરકાર…

    Continue reading

    One thought on “‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ahmedabad Plane Crash: DNA ટેસ્ટથી 16 મૃતદેહોની ઓળખ, પરિવારોને સોંપવામાં આવ્યા મૃતદેહો

    • June 14, 2025
    • 2 views
    Ahmedabad Plane Crash: DNA ટેસ્ટથી 16 મૃતદેહોની ઓળખ, પરિવારોને સોંપવામાં આવ્યા મૃતદેહો

    Ahmedabad Plane Crash ની ઘટનામાં તુર્કીનો હાથ ! બાબા રામ દેવે વ્યક્ત કરી આશંકા

    • June 14, 2025
    • 3 views
    Ahmedabad Plane Crash ની ઘટનામાં તુર્કીનો હાથ ! બાબા રામ દેવે વ્યક્ત કરી આશંકા

    Ahmedabad Plane Crash: કોલેજના મેસમાં કામ કરતા દાદી અને પૌત્રી લાપતા, ભાળ મળવાની રાહ જોઈ બેઠો પરિવાર

    • June 14, 2025
    • 7 views
    Ahmedabad Plane Crash: કોલેજના મેસમાં કામ કરતા દાદી અને પૌત્રી લાપતા, ભાળ મળવાની રાહ જોઈ બેઠો પરિવાર

    Ahmedabad Plane Crash: પ્લેનનો કાટમાળ હટાવતા મળ્યો મૃતદેહ, એર હોસ્ટેસનો મૃતદેહ હોવાની શક્યતા

    • June 14, 2025
    • 7 views
    Ahmedabad Plane Crash: પ્લેનનો કાટમાળ હટાવતા મળ્યો મૃતદેહ, એર હોસ્ટેસનો મૃતદેહ હોવાની શક્યતા

    Ahmedabad: વિમાન દુર્ઘટનાનો લાઈવ વીડિયો ઉતારનાર કોણ? જાણો તેને શું ખુલાસા કર્યા

    • June 14, 2025
    • 10 views
    Ahmedabad: વિમાન દુર્ઘટનાનો લાઈવ વીડિયો ઉતારનાર કોણ?  જાણો તેને શું ખુલાસા કર્યા

    Ahmedabad: ‘મારી દીકરીને દાખલ કરી છે, પ્લીઝ મને સમય આપો, તંત્રના આદેશ સામે લાચાર ડૉક્ટરની વ્યથા

    • June 14, 2025
    • 16 views
    Ahmedabad: ‘મારી દીકરીને દાખલ કરી છે, પ્લીઝ મને સમય આપો, તંત્રના આદેશ સામે લાચાર ડૉક્ટરની વ્યથા