
Pahalgam Attack: ચાણક્ય કહેવાતા અમિત શાહ પહેલગામ હુમલો કેમ ન રોકાવી શક્યા?, તેમણે આતંકી પ્રભાવિત વિસ્તારમાં સુરક્ષાદળો કેમ તૈનાત નકર્યા?, આ તમામ પ્રશ્નો દેશના નાગરિકો પૂછી રહ્યા છે. જો કે સરકાર જવાબ આપવા તૈયાર નથી. તે લોકો સામે માત્ર ફરિયાદો નોંધી સંતોષ માની રહી છે. પાકિસ્તા અને ભારતીય ચેનલ બંધ કરી રહી છે.
આજે પહેલગામ હુમલાને 10 દિવસ થવા આવ્યા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 26 વધુ લોકોની જીવ લેનારી આતંકી હુમલાની ઘટના બાદ દેશભરમાં હડકંપ મચાવ્યો છે. ત્યારે આ ઘટનામાં જુઓ એવી કઈ બેદરકારી થઈ છે, જેના કારણે પહેલગામ હુમલો થયો?, જુઓ વીડિયો
આ પણ વાંચો:
હવે વિક્કી કૌશલ ‘પરશુરામ’ના અવતારમાં જોવા મળશે, પ્રથમ લૂક ડરામણો | Vicky Kaushal
પરેશ રાવલ બાદ આ અભનેત્રીએ પણ પોતાનું મૂત્ર પીધાનું સ્વીકાર્યું! | Paresh Rawal | Anu Aggarwal |
Amreli: ધારીમાંથી મૌલાનાની ધરપકડ, મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગૃપ મળ્યા
Ahmedabad: ચંડોળામાં ગેરકાયદે વસાહત ઉભી કરનાર લલ્લા બિહારી રાજસ્થાનથી ઝડપાયો
Vadodara: CM ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાંથી બે મહિલાઓને બળજબરીથી બહાર કાઢી, શું છે મામલો?