કોંગ્રેસમાં પડતા પર પાટું, અમિત નાયકે રાજીનામું આપી શું કર્યા આક્ષેપ? | Amit Nayak

Amit Nayak: કોંગ્રેસની હાલ રાજકીય સ્થિતિ ખૂબ ખરાબ છે, કારણ કે પક્ષમાં જ ફૂટેલી કરતૂસો ભરેલી છે. કોંગ્રેસને ભાજપાની બી ટીમ ગણવામાં આવે છે. કોંગ્રેસના નેતાઓ ભાજપા સાથે મળેલા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જીગ્નેશ મેવાણી અને રાહુલ ગાંધી ભાજપા સાથે મળેલા નેતાઓેને કાઢી નાખવાની વાત કરે છે પણ તેવું કરી શકતા નથી. જેના કારણો પક્ષમાં જ આંતરિક વિખવાદ છે.

આ વચ્ચે કોંગ્રેસને પટડતા પર પાટું પડ્યું છે. કોંગ્રેસના એક નેતાએ રાજીનામું ધરી દીધुं છે. પ્રવક્તા અમિત નાયકે અચાનક રાજીનામું આપી દીધુ છે.

કડી-વિસાવદરની પેટાચૂંટણી ટાળે જ ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ઝઘડાઓ વકર્યા છે. મેવાણી પક્ષના જ નેતાઓ સામે પડ્યા છે અને ફૂટેલા નેતાઓને પક્ષમાંથી કાઢવાની વાત કરી છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસના નેતાઓનું ભાજપા સાથે સેટિંગ છે તેવો આરોપ  લગાવી પ્રવક્તા અમિત નાયકે કોંગ્રેસમાંથી રાજીનામું ધર્યુ છે.

પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે રાજકીય સબંધ

ડૉ. અમિત નાયકે પક્ષના કેટલાક નેતાઓ પર ષડયંત્ર અને લાગતાવળગતા ગોઠવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલના પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે રાજકીય સબંધ જગજાહેર છે. તેમના પર એવો પણ આક્ષેપ છે કે, ભાજપ સાથે ગોઠવણ હાવોના કારણે હિંમતસિંહને કમાન્ડોનું રક્ષણ અપાયુ છે.

અમિત નાયકે ફેસબુક પર રાજીનામું મૂકી કોંગ્રેસના નેતા અને ભાજપાના નેતાઓ સાથેની તસવીરો મૂકી છે. સાથે સાથે સવાલ ઉઠાવ્યાં છે કે, શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ ભાજપાના નેતા સાથે તેમના ખર્ચે પ્રવાસ કરી આવ્યાં છે અને ફાઈવ સ્ટારમાં મિજબાની માણી આવ્યાં છે ત્યારે કોંગ્રેસનું સંગઠન કેવી રીતે ટકશે? સામાન્ય કાર્યકર જીવના જોખમે, ધંધાના જોખમે, સામાજીક જોખમે પક્ષના વિચારધારા માટે ક્યાં સુધી લડશે? નેતાઓ તો ભાજપા સાથે ગોઠવાયેલાં છે.

શું આ રાજીનામુ માન્ય ગણાઈ?
 અમિત નાયકનું રાજીનામું માન્ય ગણાય કે નહીં તે ગુજરાત કોંગ્રેસની આંતરિક પ્રક્રિયા અને નિયમો પર આધાર રાખે છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા અને રાહુલ ગાંધીને લખેલા જાહેર પત્ર દ્વારા રાજીનામાની જાહેરાત કરી હતી, જેને સત્તાવાર ગણી શકાય. જોકે, રાજીનામું સ્વીકારવું કે નહીં તે પક્ષના ઉચ્ચ નેતૃત્વ અથવા સંબંધિત સમિતિ નક્કી કરે છે. હાલમાં ઉપલબ્ધ માહિતી અનુસાર, ગુજરાત કોંગ્રેસે આ રાજીનામાં અંગે સત્તાવાર રીતે કોઈ નિવેદન જાહેર કર્યું નથી, તેથી તે માન્ય થયું છે કે નહીં તે અંગે સ્પષ્ટતા નથી. 

આ પણ વાંચો:

US: આ દેશના લોકોને અમેરિકા ઘૂસવા નહીં દે, લગાવ્યો પ્રતિબંધ, શું આમાં ભારત સામેલ?

Surat: ઉડતા સુરત! ગૃહ રાજ્યમંત્રીના હોમ ટાઉનમાં જ ડ્રગ્સના નશેડીઓનો ઉપદ્રવ

Tesla કાર ગુજરાતમાં બનશે એવો જુઠ્ઠનો પરપોટો ફૂટી ગયો

4 વહુઓની સાસુ બોયફ્રેન્ડ સાથે ભાગી, CM યોગીને જાણ કરાઈ!, જાણો સમગ્ર મામલો

MP: મહાકાલ મંદિર પાસે ફૂલો વેચતી હિન્દુ છોકરીને રોહિતે ફસાવી, પછી બતાવ્યો અસલી રંગ!

Gujarat Weather: આજે ગુજરાતના 17 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ

Toronto firing: કેનેડાના ટોરોન્ટોમાં ગોળીબાર, એક વ્યક્તિનું મોત, પાંચ લોકો ઘાયલ

UP: 3 આરોપીને PM મોદી મળ્યા, વિપક્ષે પૂછ્યૂં મોદી ગુનેગારો સાથે કેમ?, જાણો વધુ!

Pakistani Spy: પંજાબમાંથી પકડાયો વધુ એક પાકિસ્તાની જાસૂસ, જ્યોતિ મલ્હોત્રા સાથે શું છે કનેક્શન

Rajkot: રાજકોટ મનપાની વેબસાઈટ પર સાયબર હુમલો

RCB vs PBKS: સંયોગો જોઈ અમે કહ્યું, RCB જીતશે: અને તે સાચું પડ્યું!

Dehradun: મહિલા મિત્રને લઈને વિવાદ બાદ ભાજપ નેતાની હત્યા, જાણો સમગ્ર મામલો

RCB vs PBKS: IPL શરુ થતા પહેલા નંબર 18, ફાઈનલની તારીખનું ટોટલ પણ 18, શું આ માત્ર સંયોગ છે?

Related Posts

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ