AAP પાર્ટીને મોટો ફટકો, 15 કાઉન્સિલરોએ રાજીનામા, જાણો કેમ આપ્યા રાજીનામા?

  • India
  • May 18, 2025
  • 3 Comments

AAP Rebellion: દિલ્હીમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને શનિવારે મોટો ઝટકો લાગ્યો. 15 કાઉન્સિલરોએ પાર્ટીમાંથી રાજીનામા આપી દીધા છે. એટલું જ નહીં, રાજીનામા આપ્યા પછી કાઉન્સિલરોએ નવી પાર્ટીની જાહેરાત કરી દીધી. બળવાખોર જૂથના નેતાઓએ ‘ઇન્દ્રપ્રસ્થ વિકાસ’ નામની પાર્ટી બનાવી લીધી છે.

પાર્ટીમાંથી રાજીનામું આપનારા કાઉન્સિલોરોના નામ

આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનારા કાઉન્સિલરોમાં હેમાનચંદ ગોયલ, દિનેશ ભારદ્વાજ, હિમાની જૈન, ઉષા શર્મા, સાહિબ કુમાર, રાખી કુમાર, અશોક પાંડે, રાજેશ કુમાર, અનિલ રાણા, દેવેન્દ્ર કુમાર અને હિમાની જૈન, મુકેશ ગોયલ સહિત અન્યનો સમાવેશ થાય છે.

પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ બળવાખોર કાઉન્સિલર મુકેશ ગોયલે શું કહ્યું?

AAPમાંથી રાજીનામું આપવા અંગે પાર્ટીના કાઉન્સિલર મુકેશ ગોયલે કહ્યું  “આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી લગભગ 15 કાઉન્સિલરોએ રાજીનામું આપી દીધું છે અને નવી પાર્ટી ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી બનાવી છે. સત્તામાં હોવા છતાં, અમે દિલ્હીના લોકોની સેવા માટે કામ કરી શક્યા નહીં. આંતરિક સંઘર્ષને કારણે અમે કામ કરી શક્યા નહીં.”

2025થી AAP પાર્ટીની દશા બેઠી?

15 કાઉન્સિલરોએ એકાએક રાજીનામા આપી  દેતાં કેજરીવાલને પડતા પર પાટું પડ્યું છે, કારણ કે તાજેતરમાં જ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. AAP એ માત્ર સત્તા ગુમાવી નહીં, પરંતુ પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત ઘણા અગ્રણી નેતાઓને પણ હારનો સામનો કરવો પડ્યો. વિધાનસભા ચૂંટણીમાં AAPને 70 માંથી માત્ર 22 બેઠકો મળી, જ્યારે ભાજપને 48 બેઠકો પર એકતરફી વિજય મળ્યો.

આ પણ વાંચોઃ

Bihar: PM મોદીનો સ્કૂલ બેગ પર પ્રચાર કેટલો યોગ્ય?, જુઓ વીડિયો થયો વાઈરલ!

Bihar: રીલ બનાવતી પત્નીની હત્યા, પતિ કોથળોમાં ભરી લાશ દાટી, જાણો કારણ?

ભાજપાના બીજા નેતા મહિલા સાથે રંગરેલિયા કરતા પકડાયા | Kamal Raghuvanshi

હુમલાની જાણ પહેલેથી જ મોદી સરકારે પાકિસ્તાનને કરી દીધી હતી, વિદેશમંત્રીનો સ્વીકાર | Operation Sindoor

US: 277 લોકોને લઈને જતું જહાજ બ્રિજ સાથે અથડાયુ, 2 ના મોત, 19 ઘાયલ

ગુજરાતમાં સાવજોની ગણતરી પૂર્ણ, જાહેરાત બાકી | Gujarat Lion Census

Surat: નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરનો આપઘાત, કેમ કર્યો આપઘાત?

UP: ચોરીના રુપિયા લોકો લઈ ગયા, જાણો ક્યાંથી રોડ પર આવ્યા રુપિયા?

Banaskantha: અંબાજી જતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, કાર પલટી જતા 4 લોકો ઈજાગ્રસ્ત

શું Jyoti Malhotra પોતાના જ વીડિયોના કારણે ફસાઈ ગઈ, પાકિસ્તાની કનેક્શન કેવી રીતે ખુલ્યું?

 

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

Related Posts

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા
  • June 15, 2025

Maharashtra Pune, Indrayani river bridge Collapsed: મહારાષ્ટ્રના પૂણેમાં આવેલા પિંપરી ચિંચવાડમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો. ઘટના સમયે ઘટનાસ્થળે ભારે ભીડ હતી અને પ્રારંભિક માહિતી મુજબ 20 થી 25…

Continue reading
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!
  • June 15, 2025

Adani’s Haifa port attack: ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બની રહ્યો છે. શનિવારે ઈરાને ઈઝરાયલના દરિયાકાંઠાના શહેર હાઈફાને નિશાન બનાવીને અનેક બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. હાઈફા ઈઝરાયલનું એક…

Continue reading

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ