સંસદમાં સંવિધાન પર ચર્ચા, રાહુલ ગાંધીએ સરકારને સાવરકરની યાદ કેમ અપાવી?

  • India
  • December 14, 2024
  • 0 Comments

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે સંસદમાં બંધારણ પર બોલતા બીજેપી નિશાન સાંધ્યો હતો. તેમણે બીજેપીના વિચાર પુરુષ માનવામાં આવતા વિનાયક દામોદર સાવરકરના લેખનનો ઉલ્લેખ કરીને મોદી સરકારને ઘેરી હતી.

તેમણે કહ્યું, “સાવરકરે લખ્યું છે કે ભારતના બંધારણ વિશે સૌથી ખરાબ વસ્તુ એ છે કે તેમાં કશું પણ ભારતીય નથી. વેદો પછી મનુસ્મૃતિ એ ધાર્મિક ગ્રંથ છે જે આપણા હિંદુ રાષ્ટ્ર માટે સૌથી પૂજનીય છે. અને આ પ્રાચીન સમયથી અમારી સંસ્કૃતિ, રીતી-રિવાજ, વિચાર અને વર્તનનો આધાર બની રહ્યું છે. આ પુસ્તકે સદીઓથી ચાલુ રહેલી આપણા દેશની આધ્યાત્મિક અને દૈવીય યાત્રાને સંહિતાબદ્ધ કર્યું છે. આજે મનુસ્મૃતિ કાયદો છે. આ સાવરકરના શબ્દો છે.”

રાહુલ ગાંધીએ કહ્યું, “સાવરકરે તેમના લેખનમાં સ્પષ્ટ કરી દીધું છે કે અમારા બંધારણમાં ભારતીયતાનો કોઈ અંશ નથી. તેમણે કહ્યું છે કે ભારતને આ પુસ્તક (બંધારણ)થી નહીં પરંતુ આ પુસ્તક (મનુસ્મૃતિ)થી ચલાવવું જોઈએ.”

તેમણે કહ્યું, “આજે આ જ લડાઈ છે. હું સત્તા પક્ષના લોકોને પૂછવા માંગું છું કે શું તમે સાવરકરના શબ્દોને સમર્થન આપો છો. કારણ કે જ્યારે તમે બંધારણના પક્ષમાં સંસદમાં બોલો છો ત્યારે તમે સાવરકરનો મજાક ઉડાવી રહ્યા છો. તમે તેમને બદનામ કરી રહ્યા છો.”

બંધારણને સ્વીકારવાના 75 વર્ષ પૂરા થવા પર બંધારણ પર ચર્ચા ચાલુ છે. શુક્રવારે રાહુલ ગાંધીની બહેન અને કેરળના વાયનાડથી લોકસભા સાંસદ પ્રિયંકા ગાંધીએ બંધારણ પર ચર્ચા દરમિયાન સરકારને ઘેરી હતી.

આજે રાહુલ ગાંધીના ભાષણ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદમાં બંધારણ પર બોલશે.

Related Posts

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!
  • February 3, 2026

Tariff: અમેરિકાએ ભારત પરના ટેરિફ ઘટાડ્યા છે,ભારત પરના ટેરિફ હવે 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યા છે,પણ આખી વાત પાછળ તેલનો ખેલ છે ટ્રમ્પ ઈચ્છે છે કે મોદી હું…

Continue reading
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત
  • February 2, 2026

Breaking News: આખરે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવાયેલો 25 ટકા ટેરિફ ઘટાડીને 18 ટકા કરી દીધો છે,ટ્રમ્પે આજે સોમવારે ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કર્યા બાદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

  • February 3, 2026
  • 2 views
Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

  • February 3, 2026
  • 4 views
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 5 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

  • February 2, 2026
  • 5 views
Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

  • February 2, 2026
  • 8 views
Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

  • February 2, 2026
  • 8 views
Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!