Producer KP Choudhary: રજનીકાંતની ‘કબાલી’ના નિર્માતાનું મોત, લટકતો મૃતદેહ મળ્યો

  • Famous
  • February 3, 2025
  • 1 Comments

Kabali Film Producer KP Choudhary Death: સાઉથ ફિલ્મ જગતમાંથી દુઃખદ સમાચાર આવ્યા છે. રજનીકાંતની ફિલ્મ ‘કબાલી’ , જેણે 650 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, તેના નિર્માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત(death) થયું છે. તેલુગુ ફિલ્મ નિર્માતા કે.પી. ચૌધરી સોમવારે ઉત્તર ગોવાના એક ગામમાં તેમના ભાડાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે હાલ મોત મામલે તપાસ હાથ ધરી છે.

 લટકતી લાશ મળી

પોલીસ અધિક્ષક અક્ષત કૌશલે જણાવ્યું હતું કે, પોલીસના જણાવ્યાનુસાર, ફિલ્મ પ્રોડ્યુસર ગોવા પ્રવાસ પર ગયા હતા. આ દરમિયાન તેમનો મૃતદેહ ઉત્તર ગોવાના સિઓલિમ ગામમાં એક ભાડાના ઘરમાંથી ફાંસો લગાવેલી હાલતમાં મળી આવ્યો હતો. પ્રારંભિક તપાસ મુજબ આ ઘટનાને આપઘાત(sucide) તરીકે જોવામાં આવી રહી છે, જોકે, પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 ફિલ્મ નિર્માત ડ્રગ્સના કેસમાં સંડોવાયેલા 

વર્ષ 2023 માં, સાયબરાબાદ પોલીસે તેની ડ્રગ્સ સંબંધિત કેસમાં ધરપકડ કરી હતી. જે પછી તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. અહેવાલો મુજબ આ ઘટનાએ તેમને ખૂબ જ દુઃખી કર્યા હતા. જેના કારણે તેમના અંગત જીવન પર જ નહીં પરંતુ તેમના વ્યાવસાયિક જીવન પર પણ ખૂબ અસર પડી હતી. ઘણા અહેવાલો દાવો કરાયો છે કે નવી શરૂઆતની શોધમાં ગોવા ગયેલા નિર્માતાએ ત્યાં એક ક્લબ ખોલ્યો હતો. જો કે તેઓ આર્થિક તંગીમાં  સતત ફસાયેલા રહેતાં હતા. જો કે તેમના મોતનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.

 

આ પણ વાંચોઃ Kodinar Election: ફોર્મ ચકાસણી વખતે ભાજપ-કોંગ્રેસ વચ્ચે તું તું મેં મેં, જુઓ વિડિયો

આ પણ વાંચોઃ મલ્લિકાર્જુન ખડગેએ કુંભ વિશે એવું નિવેદન આપ્યું કે સંસદમાં સત્તાપક્ષે કર્યો હોબાળો

Related Posts

અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી, વિદેશમાં રહેતી પુત્રીઓ ભારત આવવા રવાના | Dharmendra | Health
  • November 10, 2025

Dharmendra Hospital Admitted: લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી હોવાના અહેવાલ છે,89 વર્ષના ધર્મેન્દ્ર હાલ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. ધર્મેન્દ્ર ઉંમર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમના…

Continue reading
Salman khan: ભાજપ નેતાએ સલમાન ખાન સામે નોંધાવી ફરિયાદ, કારણ જાણી દંગ રહી જશો!
  • November 6, 2025

Salman khan Against Fir: ફિલ્મસ્ટાર સલમાન ખાન વિરુદ્ધ ભાજપના નેતા અને એડવોકેટ એવાઈન્દર મોહનસિંઘ હનીએ ફરિયાદ નોંધાવી છે. સલમાનખાન સામે આ ફરિયાદ પાન મસાલાની જાહેરાત કરવા બદલ થઈ છે. યુવાનોને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના

  • May 8, 2026
  • 4 views
West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના

Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ

  • May 8, 2026
  • 6 views
Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ

Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ

  • May 8, 2026
  • 8 views
Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ

Mundra fishermen Adani protest: અત્યાચારનું બીજુ નામ અદાણી: મુંદરામાં 4 વખત માછીમારોને સ્થળાંતર

  • May 8, 2026
  • 9 views
Mundra fishermen Adani protest: અત્યાચારનું બીજુ નામ અદાણી: મુંદરામાં 4 વખત માછીમારોને સ્થળાંતર

Bhavnagar SBI Loan Scam: ભાવનગર SBI લોન કૌભાંડમાં મોટો ખુલાસો, નિલમબાગ બ્રાન્ચના ચીફ મેનેજરની ધરપકડથી બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ

  • May 8, 2026
  • 9 views
Bhavnagar SBI Loan Scam: ભાવનગર SBI લોન કૌભાંડમાં મોટો ખુલાસો, નિલમબાગ બ્રાન્ચના ચીફ મેનેજરની ધરપકડથી બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ

S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે

  • May 8, 2026
  • 6 views
S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે