BJP ‘તાયફા’ કરવામાં વ્યસ્ત!, ભાજપ MLA એ જ ભૂપેન્દ્ર પટેલ સરકારની ખોલી નાખી પોલ!, મચ્યો હોબાળો

  • Gujarat
  • October 20, 2025
  • 0 Comments

BJP Politics: ભાજપના રાજમાં ગરીબોને સડી ગયેલા ઘઉં અપાઈ રહયા છે અનેતેઓની મજાક કરવામાં આવી રહી છે આ અંગે રાજ્યમાં અનેક ફરિયાદો પણ ઉઠી છે પણ હજુસુધી તે અંગે કઈ થયું નથી કે નતો નિરાકરણ આવ્યું. ત્યારે હવે આ મામલે ખુદ ભાજપનાજ મહિલા ધારાસભ્યે, ભૂપેન્દ્ર પટેલ સરકારના તંત્રની પોલ ઉઘાડી પાડતા કહ્યું છે કે ” ગરીબોને ઘનેડા પડી ગયેલા સડી ગયેલા ઘઉં અપાય રહયા છે”અને તંત્ર શુ કરી રહ્યું છે?

ત્યારે સવાલ થાયકે મોટા મોટા તાયફા કરનાર ભાજપી નેતાઓ ગ્રાઉન્ડ લેવલની હકીકત ભૂલી જાય છે અને સ્ક્રીપ્ટેડ ભાષણો કરી તાળીઓ સાંભળવા ટેવાયેલા હોય તેવો માહોલ બનતો જઇ રહ્યો છે તેવા સમયે ખુદ ભાજપના આ મહિલા ધારાસભ્ય દ્વારા ખુદ ભાજપના તંત્રની પોલ ખોલવાની ઘટના નોંધનીય ગણી શકાય.

હાલમાં ગુજરાતમાં ભાજપમાં કોઈ સધ્ધર સુકાની રહ્યો હોય તેમ જણાતું નથી ત્યારે ભાજપના મહિલા ધારાસભ્ય દર્શીતા શાહે નારાજગી વ્યક્ત કરીને પોતાના જ પક્ષની સરકારમાં તંત્રની પોલ ખોલી છે. સંકલન સમિતિની મળેલી બેઠક દરમ્યાન રાજકોટના ધારાસભ્ય દર્શિતા શાહે ભાજપ સરકારમાં જ ચાલતા લોલમ લોલની પોલ ખોલી તંત્ર સામે સવાલો ઉઠાવી સસ્તા અનાજને લઇને ફરિયાદ કરતા કહ્યુ હતુ કે” ઘઉંમાં ધનેડા પડી ગયા હોય તેવા સડેલા ઘઉં અપાઈ રહયા છે” તે મામલે પગલાં ભરવા માંગ કરી કરી હતી તેઓએ ઉમેર્યુ કે આ પ્રકારના વીડિયો સામે આવ્યા હોવાછતાં શુ કાર્યવાહી થઈ તે અંગે સવાલો ઉઠાવી ગરીબોને મળતા અનાજની ગુણવત્તા ચકાસવા માટે ધારાસભ્યએ માંગ કરી હતી.

જોકે,સડેલા અનાજ અંગે સસ્તા અનાજના દુકાનદારોનું નિવેદન સામે આવ્યુ હતું કે નિગમ જે અનાજ અમને મોકલે છે તે અનાજ અમે લોકોને આપીએ છીએ અને એમાં વેપારીઓનો કોઇ રોલ નહી હોવાની ચોખવટ કરી છે. જોકે, તેઓ આ અગાઉ સસ્તા અનાજમાં સડેલા અનાજ અંગે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા પણ રજૂઆત કરી ચૂક્યા હોવાની વાત પણ કરી હતી.

રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સસ્તા ભાવે અનાજનું વિતરણ કરવાની વાતો થઈ રહી છે પરંતુ ગરીબોને સારી ગુણવત્તાવાળું અનાજ મળતું જ નથી જેની રાજ્યમાં અનેકવાર ફરિયાદો ઉઠી હોવાછતાં કોઈ સુધારો આવ્યો નથી અને ‘ધકયેલ પંચ્યા દોઢસો’ની જેમ ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે હવે ખુદ ભાજપના જ ધારાસભ્ય એ સડેલા અનાજ મામલે અવાજ ઉઠાવતા ભુપેન્દ્ર પટેલની સરકારમાં ચાલતી લાલીયાવાડીનો મોટો પુરાવો છે.

આ પણ વાંચો:

BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો

US-Ukraine: ‘જો પુતિન ઈચ્છે તો તે યુક્રેનનો નાશ કરી દેશે’, ટ્રમ્પનું મગજ ગયું!, વ્હાઇટ હાઉસમાં ઝેલેન્સકીને ઝાટક્યા!

Bihar politics: ગુજરાત ‘ઠારવા’ જતાં બિહારમાં ભૂકંપ, અમિત શાહ કેમ અચાનક બિહાર દોડ્યા?

BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો

 

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

  • June 19, 2026
  • 2 views
Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

  • June 19, 2026
  • 4 views
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 8 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 5 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 10 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 13 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ