કોંગ્રેસના અધિવેશન પર પાટીલના તીખા પ્રહાર, સરદાર પટેલનો ફોટો પણ ન મૂક્યો | CR Patil | Congress

CR Patil and Congress: કોંગ્રેસને ફરી બેઠી કરવા અમદાવાદમાં બે દિવસ અધિવેશન યોજાયું હતુ. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દેશભરમાંથી આવ્યા હતા. 8 અને 9 એપ્રિલે યોજાયેલા અધિવેશનમાં કોંગ્રેસ પ્રત્યે લોકોમાં પાછો વિશ્વાસ વધારવા પ્રયત્નો કરાયા હતા. રાહુલ ગાંધીએ ભાજપ અને મોદી પર પણ પ્રહાર કર્યા હતા. ત્યારે અધિવેશનને લઈ ભાજપ નેતા સીઆર પાટીલની કોંગ્રેસના અધિવેશનને લઈ પ્રતિક્રિયા સામે આવી છે.

કોંગ્રેસના અધિવેશનના અંતિમ દિવસે સુરતમાં ભાજપનું મજૂરા વિધાનસભા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં સી.આર.પાટીલે કોંગ્રેસના અધિવેશનને લઈ શાબ્દિક પ્રહારો કર્યા હતા. સીઆર પટેલે કહ્યું કોંગ્રેસે અધિવેશન પહેલાં કોંગ્રેસને સરદાર યાદ નહોતા આવ્યા હતા. અધિવેશનમાં કોંગ્રેસે સરદાર પટેલનો ફોટો પણ ન મૂક્યો.

વધુમાં કહ્યું સરદાર પટેલના એક સ્મારક માટે દિલ્હીમાં કોંગ્રેસે જગ્યા ના આપી, કોંગ્રેસનો એક માઇનો લાલ બતાવો જે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલ સાહેબના દર્શન કરવા ગયો હોય. અધિવેશન પહેલા કોંગ્રેસને સરદાર નહોતા યાદ આવ્યા હવે ગુજરાતમાં કોંગ્રેસને ઉભું કરવા સરદારનો સહારો લેવો પડ્યો.

કોંગ્રેસના અધિવેશન બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

આ પણ વાંચોઃ

UP: માતાએ દીકરીનો ઘરસંસાર ઉજાડ્યો, થનાર જમાઈને લઈ સાસુ ભાગી ગઈ

 મણિપુર ફરી સળગ્યું!, અનાથ આશ્રમમાં ગોળીબાર, લોકો રસ્તાઓ પર ઉતર્યા | Manipur Violence

વડોદરામાં ભીષણ આગ: 5થી વધુ દાઝ્યા, 5 દુકાન, 2 મકાન આગના લપેટામાં | vadodara fire

સુરતમાં 70 રત્નકલાકારોની પાણી પીધા બાદ તબિયત બગડી, પાણીમાં ઝેરી દવા હતી? | Surat

 

 

 

Related Posts

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 
  • October 28, 2025

Gujarat ST Bus Negligence: દિવાળીના તહેવારની રોણક વચ્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)એ મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એક નવો વિવાદ સર્જ્યો છે. પોરબંદરથી વેરાવળ જતી નિયમિત લોકલ બસ (સાંજે 5:30…

Continue reading
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
  • October 28, 2025

Amreli: અમરેલીના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક વહેતી ધાતરવડી નદીમાં ન્હાવા જતા ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. આ યુવાનો રાજુલા તાલુકાના બર્બટાણા ગામના રહેવાસી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 4 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 16 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 6 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

  • October 28, 2025
  • 14 views
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

  • October 28, 2025
  • 15 views
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

  • October 28, 2025
  • 6 views
BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!