ગોંડલમાં ગુંડાગીરી: સગીરને ભયંકર રીતે ફટકાર્યો, માતાપિતાને પણ માર માર્યો, પરિવારે કહ્યું અમારા દિકરાનું ગુપ્તાંગ ખેચ્યું

ગુજરાતમાં દિવસને દિવસે ગુંડાગીરી વધી રહી છે. ત્યારે હવે ગોંડલમાંથી ગુંડાગીરીની વધુ એક ઘટના સામે આવી છે. રાજકોટના ગોંડલ શહેરમાં આવેલા કોલેજ ચોક ખાતેના હનુમાન મંદિર નજીક એક સગીરને લાકડા અને ધોકાથી ફટકારવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં સગીરના પિતા પહોંચતા તેમને પણ માર માર્યો હતો. જ્યારે છોડાવવા વચ્ચે પડેલી સગીરની માતાની ચૂંદડી ખેંચી ધક્કો માર્યો હતો. હાલ ગોંડલ બી-ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી આરોપી તત્વો વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનામાં એવી છે કે બે સગીર વયના બાળકો ઝઘડ્યા હતા. જેમાં એક સગીર બીજા સગીરનું ગુપ્તાંગ ખેંચ્યું હતુ. જેથી બંને પરિવારો આમને સામેને આવી ગયા  હતા. સમગ્ર ઘટનાને લઈ ઉહાપોહ મચી ગયો છે. પરિવારજનો હાલ ગોંડલ મામલતદાર કચેરીએ પહોંચ્યા છે. જ્યા વિરોધ પ્રદર્શન કરી ન્યાયની માગ કરી રહ્યા છે.

પિડિત પરિવારે ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમા જણાવાયું છે મારા પુત્રનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતુ કે પપ્પા તમે જલ્દી આવો આ લોકો મને મારી નાખશે. ત્યારે પિતા ઘટના સ્થળે પહોંચાતાં સામા પક્ષે સગીરના માતાપિતા સહિતને માર માર્યો હતો. પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે પુત્રને લાકડાં અને ધોકાથી ત્રણ લોકો દ્વરા માર મારવામાં આવ્યો  છે.  છોડાવવા વચ્ચે પડેલા માતાપિતાને પણ માર માર્યો હતો. પત્નીની ચૂંદડી ખેંચી ધક્કો મારવામાં આવ્યો હતો. પરિવારનો આરોપ છે કે સામા પક્ષના સગીરે અમારા બાળકનું ગુપ્તાંગ ખેંચ્યું હતુ અને અસહ્ય પીડા આપી હતી. જેથી પરિવારજનો વિરોધ પ્રદર્શન કરી ન્યાની માગ કરી રહ્યા છે. પોલીસે પણ આરોપીને ઝડપી પાડવા સઘન તપાસ હાથ ધરી છે.

સગીરને હોસ્પિટલમાં ખસેડાયો 

પિડિત પરિવારના 13 વર્ષિય પુત્રને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કારણે ગૃપ્તાંગ ખેંચીને માર મારતાં તેની સ્થિતિ નાજૂક હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો: AAP નેતા સત્યેન્દ્ર જૈન 571 કરોડનો ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ, ACB દ્વારા તપાસ શરૂ | Satyendra Jain

આ પણ વાંચોઃ Surat: સરથાણા પોલીસે તોડ કર્યો, હાર્પિકનું ડુબ્લિકેટ લિક્વિડ સગેવગે કર્યુ: કિશોર કાનાણીની પોલીસ કમિશનરને રજૂઆત

આ પણ વાંચોઃ અમદાવાદમાંથી નકલી હોસ્પિટલ અને ડોક્ટર ઝડપાયો, જાણો વધુ | Fake hospital

આ પણ વાંચોઃ Uttar Pradesh: રુસ્તમ ફિલ્મને ટક્કર મારે તેવી ઘટના, વિદેશમાં નેવી મર્ચનું કામ કરતાં પતિની પ્રેમી સાથે મળી પત્નીએ કરી હત્યા

 

Related Posts

Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો
  • October 28, 2025

Ahmedabad: અમદાવાદમાંથી એક અજૂગતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સી.એજી રોડ પર આવેલી ડિઝાઈર શોપના દરજીએ ગ્રાહને લગ્ન પ્રસંગ પહેલા બ્લાઉઝ ના સીવી આપવા બદલ ગ્રાહક કમિશને 7 હજાર દંડ ફટકાર્યો…

Continue reading
રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર
  • October 28, 2025

ગુજરાતમાં કેટલીક APMC  પર કેટલાક તત્વોએ રીતસર કબ્જો જમાવ્યો હોવાની ફરિયાદો ઉઠી છે અને ખેડૂતોને બદલે આવા તત્વો મફતમાં ભરપૂર લાભ ઉઠાવી રહ્યાં હોવાની વાત ચર્ચાનો વિષય બની છે. હાલમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

  • October 28, 2025
  • 8 views
8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

  • October 28, 2025
  • 13 views
Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ

  • October 28, 2025
  • 7 views
Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ

રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

  • October 28, 2025
  • 21 views
રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી

  • October 28, 2025
  • 6 views
Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી

kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા

  • October 28, 2025
  • 20 views
kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા