ગોંડલમાં ગુંડાગીરી: સગીરને ભયંકર રીતે ફટકાર્યો, માતાપિતાને પણ માર માર્યો, પરિવારે કહ્યું અમારા દિકરાનું ગુપ્તાંગ ખેચ્યું

ગુજરાતમાં દિવસને દિવસે ગુંડાગીરી વધી રહી છે. ત્યારે હવે ગોંડલમાંથી ગુંડાગીરીની વધુ એક ઘટના સામે આવી છે. રાજકોટના ગોંડલ શહેરમાં આવેલા કોલેજ ચોક ખાતેના હનુમાન મંદિર નજીક એક સગીરને લાકડા અને ધોકાથી ફટકારવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં સગીરના પિતા પહોંચતા તેમને પણ માર માર્યો હતો. જ્યારે છોડાવવા વચ્ચે પડેલી સગીરની માતાની ચૂંદડી ખેંચી ધક્કો માર્યો હતો. હાલ ગોંડલ બી-ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી આરોપી તત્વો વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનામાં એવી છે કે બે સગીર વયના બાળકો ઝઘડ્યા હતા. જેમાં એક સગીર બીજા સગીરનું ગુપ્તાંગ ખેંચ્યું હતુ. જેથી બંને પરિવારો આમને સામેને આવી ગયા  હતા. સમગ્ર ઘટનાને લઈ ઉહાપોહ મચી ગયો છે. પરિવારજનો હાલ ગોંડલ મામલતદાર કચેરીએ પહોંચ્યા છે. જ્યા વિરોધ પ્રદર્શન કરી ન્યાયની માગ કરી રહ્યા છે.

પિડિત પરિવારે ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમા જણાવાયું છે મારા પુત્રનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતુ કે પપ્પા તમે જલ્દી આવો આ લોકો મને મારી નાખશે. ત્યારે પિતા ઘટના સ્થળે પહોંચાતાં સામા પક્ષે સગીરના માતાપિતા સહિતને માર માર્યો હતો. પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે પુત્રને લાકડાં અને ધોકાથી ત્રણ લોકો દ્વરા માર મારવામાં આવ્યો  છે.  છોડાવવા વચ્ચે પડેલા માતાપિતાને પણ માર માર્યો હતો. પત્નીની ચૂંદડી ખેંચી ધક્કો મારવામાં આવ્યો હતો. પરિવારનો આરોપ છે કે સામા પક્ષના સગીરે અમારા બાળકનું ગુપ્તાંગ ખેંચ્યું હતુ અને અસહ્ય પીડા આપી હતી. જેથી પરિવારજનો વિરોધ પ્રદર્શન કરી ન્યાની માગ કરી રહ્યા છે. પોલીસે પણ આરોપીને ઝડપી પાડવા સઘન તપાસ હાથ ધરી છે.

સગીરને હોસ્પિટલમાં ખસેડાયો 

પિડિત પરિવારના 13 વર્ષિય પુત્રને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કારણે ગૃપ્તાંગ ખેંચીને માર મારતાં તેની સ્થિતિ નાજૂક હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો: AAP નેતા સત્યેન્દ્ર જૈન 571 કરોડનો ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ, ACB દ્વારા તપાસ શરૂ | Satyendra Jain

આ પણ વાંચોઃ Surat: સરથાણા પોલીસે તોડ કર્યો, હાર્પિકનું ડુબ્લિકેટ લિક્વિડ સગેવગે કર્યુ: કિશોર કાનાણીની પોલીસ કમિશનરને રજૂઆત

આ પણ વાંચોઃ અમદાવાદમાંથી નકલી હોસ્પિટલ અને ડોક્ટર ઝડપાયો, જાણો વધુ | Fake hospital

આ પણ વાંચોઃ Uttar Pradesh: રુસ્તમ ફિલ્મને ટક્કર મારે તેવી ઘટના, વિદેશમાં નેવી મર્ચનું કામ કરતાં પતિની પ્રેમી સાથે મળી પત્નીએ કરી હત્યા

 

Related Posts

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!
  • February 3, 2026

Election: ગુજરાતમાં SIRની કામગીરી પહેલેથીજ વિવાદમાં રહી હતી અને ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે ફાઈનલ મતદાર યાદી માટે તૈયારી વચ્ચે ચોક્કસ મતદારના નામ રદ કરવાના ઇરાદે ગુજરાતમાંથી 14.11…

Continue reading
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

  • February 3, 2026
  • 2 views
Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

  • February 3, 2026
  • 5 views
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 6 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

  • February 2, 2026
  • 6 views
Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

  • February 2, 2026
  • 9 views
Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

  • February 2, 2026
  • 9 views
Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!