Piyush Goyal: ભારત-અમેરિકા FTA પર ક્યારે હસ્તાક્ષર થશે? કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આપ્યો આ જવાબ

  • India
  • December 12, 2025
  • 0 Comments

Piyush Goyal: કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે જો અમેરિકા ભારતના પ્રસ્તાવને મંજૂરી આપે છે, તો તેણે તાત્કાલિક FTA પર હસ્તાક્ષર કરવા જોઈએ.તેમણે સમજાવ્યું કે વાટાઘાટોના પાંચ રાઉન્ડ થઈ ચૂક્યા છે,પરંતુ સમયમર્યાદાના દબાણ હેઠળ કોઈ કરાર ન થવો જોઈએ.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે કહ્યું હતું કે જો વોશિંગ્ટનને ભારતની ઓફર પસંદ હોય તો અમેરિકાએ તાત્કાલિક ભારત સાથે મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરવા જોઈએ.પીયૂષ ગોયલે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારતના પ્રસ્તાવની પ્રશંસાનું સ્વાગત કર્યું,પરંતુ લાંબા સમયથી પડતર ભારત-અમેરિકા વેપાર કરાર પર હસ્તાક્ષર કરવા માટે સમયમર્યાદા આપવાનો ઇનકાર કર્યો.

અત્રે ઉલ્લેખનીય છે કે પીયૂષ ગોયલ અમેરિકાના વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીરની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી હતી જેમાં ગ્રીરે કહ્યું હતું કે, ‘અમેરિકાના ભારત તરફથી અત્યારસુધીની સૌથી સારી ઓફર મળી છે.’તેમણે કહ્યુ કે હાલની મુલાકાત નવા યુએસ ડેપ્યુટી ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ​​(USTR)ની છે, જે લગભગ ત્રણ મહિના પહેલા જોડાયા હતા,આ તેમની ભારતની પ્રથમ મુલાકાત છે. અમે એકબીજાને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

પીયૂષ ગોયલ તાજેતરના મહિનાઓમાં ચિલી, ઇઝરાયલ અને ન્યુઝીલેન્ડ સહિત અનેક દેશો સાથે FTA પર કામ કરી રહ્યા છે. દરમિયાન, મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરનની ટિપ્પણી કે આ સોદો આવતા વર્ષે માર્ચ સુધીમાં હસ્તાક્ષર કરવામાં આવશે, તે અંગે પૂછવામાં આવતા, ગોયલે કહ્યું કે તેઓ વિગતોથી અજાણ છે અને કોઈ સમયરેખા પર ટિપ્પણી કરવા માંગતા નથી. તેમણે કહ્યું, “સોદા ત્યારે જ થાય છે જ્યારે બંને પક્ષોને ફાયદો થાય છે,સમયમર્યાદાના દબાણ હેઠળ કરારો ન થવા જોઈએ.”

આ પણ વાંચો:

Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો

Gujarat Education: શિક્ષણ પાછળ કરોડોનું આંધણ છતાં 2 લાખ 40 હજાર વિદ્યાર્થીઓએ શાળા છોડી! આખરે કરોડો રૂપિયા ક્યાં જાય છે?

Russia Ukraine war: 21 વર્ષના યુવકની અજીબો ગરીબ કરુણ કહાની;પરિવારની સ્થિતિ સુધારવા રશિયાતો ગયો પણ પછી જે થયું તે જાણી ધ્રુજી જશો!!

Related Posts

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત
  • August 1, 2026

Gulf countries Indian deaths: પૈસા કમાવવા અને પરિવારનું જીવન સુધારવા માટે ભારતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો સાઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત (UAE), કુવૈત, ઓમાન, બહેરીન અને કતાર જેવા ખાડી…

Continue reading
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી
  • August 1, 2026

PM Modi CJP Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના જંતર-મંતર ખાતે થયેલા યુવા આંદોલન અંગે પ્રથમ વખત જાહેરમાં પ્રતિક્રિયા આપી છે. આ આંદોલન છેલ્લા કેટલાક વર્ષોમાં દિલ્હીમાં થયેલા મોટા વિરોધ પ્રદર્શનોમાંનું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 3 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 3 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

  • August 1, 2026
  • 9 views
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

  • August 1, 2026
  • 14 views
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

  • August 1, 2026
  • 5 views
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 5 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા