ઇન્દિરા ગાંધી: તાનાશાહ કે મજબૂત નેતા?, જાણો Emergency લગાવવાની સચ્ચાઈ?

ભારતના ઇતિહાસમાં 25 જૂન 1975ના રોજ લાગુ કરાયેલી ઇમરજન્સી (Emergency) એક એવી ઘટના છે જે આજે પણ ચર્ચા અને વિવાદનું કેન્દ્ર છે. ઇન્દિરા ગાંધી, જેઓ તે સમયે ભારતના વડાપ્રધાન હતાં, તેમણે આ નિર્ણય લીધો હતો, જેને કેટલાક લોકો લોકતંત્રની હત્યા ગણે છે, જ્યારે કેટલાક તેને દેશની અસ્થિરતાને નિયંત્રિત કરવાનું પગલું માને છે. આ લેખમાં આપણે ઇમરજન્સીના કારણો, તેની અસરો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના તત્કાલીન મુખ્ય દ્વારા ઇન્દિરાની પ્રશંસાના સંદર્ભને સમજવાનો પ્રયાસ કરીશું.

શું ઇન્દિરા ગાંધી સરમુખત્યાર હતા? RSSના વડાએ ઇન્દિરાના વખાણ કેમ કર્યા? કટોકટી ઇન્દિરા ગાંધીએ કટોકટી કેમ લાદી? ચડ્ડી ગેંગે આ અંગેના ઐતિહાસિક તથ્યોને અવગણીને દેશના યુવાનોને મૂંઝવણમાં મૂક્યા છે. ઈમરજન્સી કેમ લગાવવી પડી તે અંગે જુઓ વીડિયોમાં ચર્ચા.

આ પણ વાંચો:

Related Posts

બંધારણમાંથી ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ હટાવવા પૂર્વ CM શિવરાજસિંહેેે માંગ કેમ કરી? | Secular
  • June 29, 2025

Demand to remove the word ‘secular’: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના મહાસચિવ દત્તાત્રેય હોસાબલેએ બંધારણમાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દો જાળવી રાખવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમના નિવેદન બાદ રાજકીય ગરમાવો…

Continue reading
TATA કંપનીના પ્રદૂષણથી દ્વારકાના પર્યાવરણની હાલત ભયજનક, સ્વાસ્થ્ય પર સંકટ
  • June 25, 2025

દેશભરમાં (TATA) ટાટા નમક ઘરે ઘરે વપરાતું હોય છે, પરંતુ દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં આવેલી TATA કેમિકલ્સ લિમિટેડનું પ્રદૂષણ સ્થાનિક ખેડૂતો અને પર્યાવરણ માટે ઝેર સમાન સાબિત થઈ રહ્યું છે. કંપનીના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Uttarkashi cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું, 2 લોકોના મોત, 7 ગુમ, ચારધામ યાત્રા પર રોક

  • June 29, 2025
  • 2 views
Uttarkashi cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું, 2 લોકોના મોત, 7 ગુમ, ચારધામ યાત્રા પર રોક

તલોદ GIDC માં આવેલી રબર ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં દોડધામ | Talod rubber factory fire

  • June 29, 2025
  • 13 views
તલોદ GIDC માં આવેલી રબર ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં દોડધામ | Talod rubber factory fire

Summons Gautam Adani: લાંચ કેસમાં અમેરિકાની કોર્ટે મોકલેલું સમન્સ અદાણી સુધી કેમ ના પહોંચ્યું?

  • June 29, 2025
  • 15 views
Summons Gautam Adani: લાંચ કેસમાં અમેરિકાની કોર્ટે મોકલેલું સમન્સ અદાણી સુધી કેમ ના પહોંચ્યું?

દ્વારકામાં વેપારીઓનો વિરોધ: 4 ફૂટની રેંકડી દેખાય, 14 ફૂટના ગેરકાયદેસર બાંધકામો નહીં? | Traders movement

  • June 29, 2025
  • 29 views
દ્વારકામાં વેપારીઓનો વિરોધ: 4 ફૂટની રેંકડી દેખાય, 14 ફૂટના ગેરકાયદેસર બાંધકામો નહીં? | Traders movement

UP: બંધ પુલ પરથી ભાજપ MLA ની ગાડી જવા દીધી, માતાના મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સને રોકી, 1 કિમી ચાલીને મૃતદેહ લઈ જવાયો

  • June 29, 2025
  • 39 views
UP: બંધ પુલ પરથી ભાજપ MLA ની ગાડી જવા દીધી, માતાના મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સને રોકી, 1 કિમી ચાલીને મૃતદેહ લઈ જવાયો

બંધારણમાંથી ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ હટાવવા પૂર્વ CM શિવરાજસિંહેેે માંગ કેમ કરી? | Secular

  • June 29, 2025
  • 47 views
બંધારણમાંથી ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ હટાવવા પૂર્વ CM શિવરાજસિંહેેે માંગ કેમ કરી? | Secular