જમ્મુ કાશ્મીર: કઠુઆમાં ત્રણ નાગરિકોના મળ્યા મૃતદેહ મળ્યા; કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શું કહ્યું?

  • India
  • March 9, 2025
  • 0 Comments

જમ્મુ કાશ્મીર: કઠુઆમાં ત્રણ નાગરિકોના મળ્યા મૃતદેહ મળ્યા; કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શું કહ્યું?

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે રવિવારે ટ્વિટર પર લખ્યું કે જમ્મુના કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા ત્રણ નાગરિકોની હત્યા કરવામાં આવી છે.

તેમણે દાવો કર્યો કે કઠુઆ જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણને ખરાબ કરવા માટે ‘માસ્ટર પ્લાન’ ઘડવામાં આવી રહ્યું છે.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ટ્વિટર પર લખ્યું, “કઠુઆ જિલ્લાના બાની વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા ત્રણ યુવાનોની ક્રૂર હત્યા અત્યંત દુઃખદ અને ગંભીર ચિંતાનો વિષય છે.”

“આ શાંતિપૂર્ણ વિસ્તારમાં વાતાવરણ બગાડવા પાછળ કોઈ ઊંડું ષડયંત્ર હોય તેવું લાગે છે. અમે આ બાબતે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી છે.

“કેન્દ્રીય ગૃહ સચિવ પોતે જમ્મુ પહોંચી રહ્યા છે, જેથી સ્થળ પર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી શકાય. મને વિશ્વાસ છે કે આવી ઘટનાઓ ફરી ન બને તેની ખાતરી કરવામાં આવશે અને લોકોનો વિશ્વાસ મજબૂત રહેશે.”

આ ત્રણ યુવાનો ગુરુવારે સાંજે જમ્મુના કઠુઆ જિલ્લાના મલ્હાર વિસ્તારમાંથી ગુમ થયા હતા. શનિવારે સાંજે, આ ત્રણ યુવાનોના મૃતદેહ મલ્હાર વિસ્તારમાં એક નદીમાંથી મળી આવ્યા હતા.

Related Posts

Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!
  • June 22, 2026

Jairam Ramesh: ગ્રેટ નિકોબાર ટાપુ પર ગલાથિયા બે (Galathea Bay) ખાતે પ્રસ્તાવિત આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ પ્રોજેક્ટ ફરી એકવાર વિવાદના વંટોળમાં છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ…

Continue reading
Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?
  • June 22, 2026

Barmer Demolition Dispute: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના આદેશના થોડા જ દિવસોમાં રાજસ્થાનના બાડમેર જિલ્લામાં જે ઘટના બની છે, તેણે સમગ્ર સરહદી પટ્ટામાં ભય અને આક્રોશનું વાતાવરણ પેદા કરી દીધું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!

  • June 22, 2026
  • 2 views
Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!

Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?

  • June 22, 2026
  • 4 views
Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?

India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

  • June 22, 2026
  • 8 views
India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

  • June 22, 2026
  • 10 views
Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

  • June 22, 2026
  • 7 views
Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

Nanded Blast Investigation: ૨૦૦૬ નાંદેડ બ્લાસ્ટથી લઈને ૨૦૦૭ સમજૌતા એક્સપ્રેસ ધમાકા સુધી, તપાસ એજન્સીઓના ચોંકાવનારા ખુલાસા

  • June 22, 2026
  • 10 views
Nanded Blast Investigation: ૨૦૦૬ નાંદેડ બ્લાસ્ટથી લઈને ૨૦૦૭ સમજૌતા એક્સપ્રેસ ધમાકા સુધી, તપાસ એજન્સીઓના ચોંકાવનારા ખુલાસા