PM Modi: નરેન્દ્ર મોદી હિન્દૂ હિત રક્ષક છે કે પછી મુસ્લિમોના “હમદર્દ”? જુઓ,મધુ કિશ્વરે શુ કહ્યું?

■વરિષ્ઠ પત્રકાર મયુર જાની સાથે મધુ કિશ્વરનો EXCLUSIVE ઇન્ટરવ્યૂ! જોવાનું ચૂકશો નહિ

PM Modi: વડાપ્રધાન મોદી વિરુદ્ધ મોટા ખુલાસા કરી રહેલા જાણીતા લેખક-પત્રકાર મધુ કિશ્વરે વરિષ્ઠ પત્રકાર મયુર જાની સાથે EXCLUSIVE ઇન્ટરવ્યૂ પાર્ટ-2 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની નીતિઓ વિશે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે, જે તેમના અગાઉના મોદી-તરફી વલણથી તદ્દન વિપરીત છે. તેમના તાજેતરના નિવેદનો અને ઇન્ટરવ્યુમાં તેઓએ મુસ્લિમ તુષ્ટિકરણના આરોપો લગાવ્યા છે, કિશ્વર માને છે કે વડા પ્રધાન મોદી હવે હિન્દુઓ કરતાં મુસ્લિમો પ્રત્યે “અતિ ઉદાર” બની ગયા છે. તેમણે દાવો કર્યો હતો કે જ્યારે મોદી શાસન હિન્દુઓ માટે “ઘાતક” સાબિત થઈ રહ્યું છે, ત્યારે મુસ્લિમોને અન્ય મુખ્યમંત્રીઓ કરતાં વધુ રક્ષણ અને સહાય આપવામાં આવી રહી છે તેમણે રામ મંદિરના સંચાલન પર સવાલ ઉઠાવતા કહ્યું કે તે Demonic રીતે ચલાવવામાં આવી રહ્યું છે અને તે ક્યારેય તેની મુલાકાત લેશે નહીં.

વ્યક્તિગત અને ચારિત્ર્યના આરોપો

મહત્વનું છે કે મધુ કિશ્વરે સોશિયલ મીડિયા (X) પર “ધુરંધર-4” જેવી પોસ્ટ દ્વારા વડા પ્રધાનના ચારિત્ર્ય વિશે ગંભીર અને વ્યક્તિગત આરોપો પણ લગાવ્યા છે મધુ કિશ્વરે વરીષ્ઠ પત્રકાર મયુર જાની સાથે પાર્ટ-2 વધુ એક ઇન્ટરવ્યૂમાં ચોંકાવનારા ખુલાસા કર્યા હતા જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

BJP: મોદી સાહેબ ઉદ્ઘાટન કરતા જાય અને એરપોર્ટ બંધ થતાં જાય છે! ગજબનો સિલસિલો રહ્યો છે!! લોકોમાં ઉઠ્યા સવાલ
  • April 1, 2026

BJP: PM નરેન્દ્ર મોદી જોર શોરથી ઉદ્ઘાટન તો કર્યા કરે છે મોટી મોટી વાતો પણ થાય છે અને પાછળથી જે તે પ્રોજેકટ બંધ થઈ જતા હોવાના અનેક કિસ્સા છે ત્યારે…

Continue reading
PM Modi: PM નરેન્દ્ર મોદી શુદ્ધ “ચારિત્ર્યવાન નેતા” છે તેવું જૈનાચાર્યએ કેમ કહેવું પડ્યું? જાણો,આખો મામલો
  • April 1, 2026

PM Modi: દેશમાં આજકાલ વડાપ્રધાન મોદી સામે ચરિત્ર સંબંધી ગંભીર આરોપ લાગી રહયા છે જેમાં તાજેતરમાં મધુ કિશ્વરે પીએમ મોદીના અંગત ચરિત્ર અને મહિલાઓ સાથેના તેમના સંબંધો વિશે ગંભીર આરોપો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP: હરેન પંડ્યા મર્ડર કેસમાં અમિત શાહ એક દિવસ ‘કઠેડા’માં હશે! ‘અમિત શાહ તો ગુંડા હૈ!’ સુબ્રમણ્યમ સ્વામીના નિવેદનો ચર્ચાનો વિષય બન્યા!

  • April 2, 2026
  • 2 views
BJP: હરેન પંડ્યા મર્ડર કેસમાં અમિત શાહ એક દિવસ ‘કઠેડા’માં હશે! ‘અમિત શાહ તો ગુંડા હૈ!’  સુબ્રમણ્યમ સ્વામીના નિવેદનો ચર્ચાનો વિષય બન્યા!

Adani: ખેડૂતો ઉપર અદાણીની દાદાગીરી! ખેડૂતો સાથે અન્યાય! પરાણે વીજલાઈન નાખવાનો મામલો! જુઓ વિડીયો

  • April 2, 2026
  • 4 views
Adani: ખેડૂતો ઉપર અદાણીની દાદાગીરી! ખેડૂતો સાથે અન્યાય! પરાણે વીજલાઈન નાખવાનો મામલો! જુઓ વિડીયો

PM Modi: નરેન્દ્ર મોદી હિન્દૂ હિત રક્ષક છે કે પછી મુસ્લિમોના “હમદર્દ”? જુઓ,મધુ કિશ્વરે શુ કહ્યું?

  • April 2, 2026
  • 11 views
PM Modi: નરેન્દ્ર મોદી હિન્દૂ હિત રક્ષક છે કે પછી મુસ્લિમોના “હમદર્દ”? જુઓ,મધુ કિશ્વરે શુ કહ્યું?

Hanuman Jayanti 2026: આજે ભગવાન શ્રી હનુમાન જયંતિની ઠેર ઠેર ભવ્ય ઉજવણી ; ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ

  • April 2, 2026
  • 4 views
Hanuman Jayanti 2026: આજે ભગવાન શ્રી હનુમાન જયંતિની ઠેર ઠેર ભવ્ય ઉજવણી ; ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ

Election: સુરત મનપામાં 60 વર્ષના ઈતિહાસમાં કેટલા મેયર બદલાયા? કોણે હેટ્રિક કરી? વાંચો,ખાસ અહેવાલ

  • April 2, 2026
  • 7 views
Election: સુરત મનપામાં 60 વર્ષના ઈતિહાસમાં કેટલા મેયર બદલાયા? કોણે હેટ્રિક કરી? વાંચો,ખાસ અહેવાલ

LPG Price Hike: આજથી LPGના ભાવ ₹2,000ને પાર, જે ઈરાન યુદ્ધ બાદ ત્રીજી વખત ભાવ વધારો થયો!

  • April 2, 2026
  • 13 views
LPG Price Hike: આજથી LPGના ભાવ ₹2,000ને પાર, જે ઈરાન યુદ્ધ બાદ ત્રીજી વખત ભાવ વધારો થયો!