Maharashtra: પિતાએ પોતાના ચાર બાળકોને કુવામાં ફેંકી દીધાં,પછી પોતે જીવન ટુંકાવ્યું, કારણ જાણી ચોંકી જશો!

  • India
  • August 17, 2025
  • 0 Comments

Maharashtra: આ ઘટના અહિલ્યાનગરની છે, જેમાં એક વ્યકિતએ એક એક કરી પેલા પોતોના 4 બાળકોને કુવામાં ફેંકયા, અને પછી પોતે પણ મોતની છંલાગ લગાવી.એકસાથે 5 મોત થવાથી વિસ્તાર હચમચી ગયો.સૌ કોઈ આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા. આ બનાવ પાછળનું કારણ પતિ-પત્નીના ઝઘડાને ગણાવવામાં આવ્યું.

ઘરેલું ઝઘડાએ લીધાં જીવ

આ ઘટનામાં મૃતક અરુણનો પત્ની સાથે ઝઘડો થાય છે. અને આ પછી તે તેના આશ્રમશાળામાં ભણતાં બાળકોને લેવા નીકળી જાય છે. ત્યાં તે બાળકોને બાઈક પર બેસાડીને શિરડીથી 10 કિલોમીટર દૂર એક ખેતરમાં કુવા નજીક લઈ જાય છે. ત્યાં પહોંચી એક પછી એક વારાફરતી બાળકોને કુવામાં ફેંકી દે છે. અને આ પછી પોતે પણ કુદી જઈને જીવ આપી દે છે. ઘણો સમય વીતી ગયા પછી પણ બાળકો શાળાથી નથી આવતાંને અરુણ પણ નથી દેખાતો ત્યારે પરિવાર શોધખોળ શરુ કરે છે.

કુવામાંથી મૃતદેહ મળ્યાં

પરિવારને જાણકારી ન મળતાં પોલીસ ફરિયાદ કરવામાં આવે છે. ત્યારબાદ પોલીસ બાળકોની શોધખોળ કરે છે. અને તેમને કુવામાંથી મૃતદેહો મળી આવે છે. તે આ 5 મૃતદેહોને બહાર કાઢે છે. અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપે છે.જોકે અરુણને બહાર કાઢયો ત્યારે તેના હાથ-પગ દોરડાથી બાંધેલા હતાં, જેથી પોલીસે વધારાની તપાસ હાથ ધરી છે.

ઘરેલુ ઝઘડાનો શિકાર બને છે નિર્દોષ બાળકો 

આપણે ઘણીવાર સાંભળતાં હોય છે કે માતા અથવા પિતા ઘરના કકળાંટમાં બાળકો સાથે આત્મહત્યા કરે છે. આવું એટલા માટે થાય છે કે માતાપિતા યોગ્ય સમજ કેળવી શકતાં નથી, પોતાના ઝઘડાઓમાં બાળકોના ભવિષ્યનો વિચાર કરવાનું ભૂલી જાય છે, બાળકોને સારુ વાતાવરણ આપવાને બદલે તેમના જીવને જોખમમાં મૂકે છે, બાળકો જીવ લેવો કોઈ રસ્તો નથી બચવાનો તમારે સાથે બેસીને બાળકો વિશે વિચાર કરવો જોઈએ. પરિવાર સાથે ચર્ચા કરો. કોઈપણ સમસ્યામાં બાળકોનો ખોટી રીતે ઉપયોગ ના કરો. નાની નાની વાતોમાં પણ ગુસ્સામાં આવી આવા ખોટા નિર્ણયો ન કરવા જોઈએ.પેલા ઝઘડાને શાંત કરવા્નો પ્રયત્ન કરો પરિવારને વાત કરો અન્ય માર્ગ શોધો પણ ક્રોધમાં કરેલા નિર્ણયો હમેંશા ખોટા સાબીત થાય છે. નિર્દોષ બાળકોને તમારા ગુસ્સાનો ભોગ ન બનાવો.

અહેવાલ :  સુમન ડાભી 

આ પણ વાંચો 

Surendranagar: બસ સ્ટેન્ડ નજીક કોમ્પ્લેક્ષના ધાબા પરથી શંકાસ્પદ હાલતમાં મળી મહિલાની લાશ, પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા

PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ

PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ

Kishtwar Cloudburst: કિશ્તવાડમાં આભ ફાટવાથી 60 લોકોના મોત અને 120 ઘાયલ, ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ

UP News: વારાણસીમાં ટ્રેનમાં બેસીને પોતાની બેનના ઘરે જતી યુવતીને અલ્તાફे છેતરી કર્યું આવું

Sofiya Qureshi-Vyomika Singh In KBC: આઝાદ ભારતમાં પહેલીવાર સેનાની વર્દી પહેરી ટીવીના મનોરંજક કાર્યક્રમમાં જવાની પરવાનગી આપતી મોદી સરકાર

 

Related Posts

Rahul Gandhi: રાહુલ ગાંધીનો ભાજપ પર ગંભીર આરોપ, કહ્યું- “દરેક છઠ્ઠો BJP સાંસદ વોટ ચોરીથી જીત્યો, નિષ્પક્ષ ચૂંટણીમાં 140 બેઠકો પણ નહીં મળે”
  • May 6, 2026

Rahul Gandhi: પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ મેળવેલી ઐતિહાસિક જીત વિપક્ષી નેતાઓના ગળે ઉતરી રહી નથી.…

Continue reading
Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”
  • May 5, 2026

Asaduddin Owaisi Election Reaction: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. આ પરિણામોમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન જેવા દિગ્ગજ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rahul Gandhi: રાહુલ ગાંધીનો ભાજપ પર ગંભીર આરોપ, કહ્યું- “દરેક છઠ્ઠો BJP સાંસદ વોટ ચોરીથી જીત્યો, નિષ્પક્ષ ચૂંટણીમાં 140 બેઠકો પણ નહીં મળે”

  • May 6, 2026
  • 4 views
Rahul Gandhi: રાહુલ ગાંધીનો ભાજપ પર ગંભીર આરોપ, કહ્યું- “દરેક છઠ્ઠો BJP સાંસદ વોટ ચોરીથી જીત્યો, નિષ્પક્ષ ચૂંટણીમાં 140 બેઠકો પણ નહીં મળે”

Porbandar Minor Boy Rape Case: પોરબંદરમાં 12 વર્ષના સગીર પર બાળકી સાથે દુષ્કર્મનો આરોપ, ઉદ્યોગનગર પોલીસે પોક્સો હેઠળ નોંધ્યો ગુનો

  • May 6, 2026
  • 6 views
Porbandar Minor Boy Rape Case: પોરબંદરમાં 12 વર્ષના સગીર પર બાળકી સાથે દુષ્કર્મનો આરોપ, ઉદ્યોગનગર પોલીસે પોક્સો હેઠળ નોંધ્યો ગુનો

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

  • May 5, 2026
  • 9 views
Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

  • May 5, 2026
  • 7 views
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

  • May 5, 2026
  • 15 views
Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

  • May 5, 2026
  • 16 views
Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’