Maharashtra: પિતાએ પોતાના ચાર બાળકોને કુવામાં ફેંકી દીધાં,પછી પોતે જીવન ટુંકાવ્યું, કારણ જાણી ચોંકી જશો!

  • India
  • August 17, 2025
  • 0 Comments

Maharashtra: આ ઘટના અહિલ્યાનગરની છે, જેમાં એક વ્યકિતએ એક એક કરી પેલા પોતોના 4 બાળકોને કુવામાં ફેંકયા, અને પછી પોતે પણ મોતની છંલાગ લગાવી.એકસાથે 5 મોત થવાથી વિસ્તાર હચમચી ગયો.સૌ કોઈ આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા. આ બનાવ પાછળનું કારણ પતિ-પત્નીના ઝઘડાને ગણાવવામાં આવ્યું.

ઘરેલું ઝઘડાએ લીધાં જીવ

આ ઘટનામાં મૃતક અરુણનો પત્ની સાથે ઝઘડો થાય છે. અને આ પછી તે તેના આશ્રમશાળામાં ભણતાં બાળકોને લેવા નીકળી જાય છે. ત્યાં તે બાળકોને બાઈક પર બેસાડીને શિરડીથી 10 કિલોમીટર દૂર એક ખેતરમાં કુવા નજીક લઈ જાય છે. ત્યાં પહોંચી એક પછી એક વારાફરતી બાળકોને કુવામાં ફેંકી દે છે. અને આ પછી પોતે પણ કુદી જઈને જીવ આપી દે છે. ઘણો સમય વીતી ગયા પછી પણ બાળકો શાળાથી નથી આવતાંને અરુણ પણ નથી દેખાતો ત્યારે પરિવાર શોધખોળ શરુ કરે છે.

કુવામાંથી મૃતદેહ મળ્યાં

પરિવારને જાણકારી ન મળતાં પોલીસ ફરિયાદ કરવામાં આવે છે. ત્યારબાદ પોલીસ બાળકોની શોધખોળ કરે છે. અને તેમને કુવામાંથી મૃતદેહો મળી આવે છે. તે આ 5 મૃતદેહોને બહાર કાઢે છે. અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપે છે.જોકે અરુણને બહાર કાઢયો ત્યારે તેના હાથ-પગ દોરડાથી બાંધેલા હતાં, જેથી પોલીસે વધારાની તપાસ હાથ ધરી છે.

ઘરેલુ ઝઘડાનો શિકાર બને છે નિર્દોષ બાળકો 

આપણે ઘણીવાર સાંભળતાં હોય છે કે માતા અથવા પિતા ઘરના કકળાંટમાં બાળકો સાથે આત્મહત્યા કરે છે. આવું એટલા માટે થાય છે કે માતાપિતા યોગ્ય સમજ કેળવી શકતાં નથી, પોતાના ઝઘડાઓમાં બાળકોના ભવિષ્યનો વિચાર કરવાનું ભૂલી જાય છે, બાળકોને સારુ વાતાવરણ આપવાને બદલે તેમના જીવને જોખમમાં મૂકે છે, બાળકો જીવ લેવો કોઈ રસ્તો નથી બચવાનો તમારે સાથે બેસીને બાળકો વિશે વિચાર કરવો જોઈએ. પરિવાર સાથે ચર્ચા કરો. કોઈપણ સમસ્યામાં બાળકોનો ખોટી રીતે ઉપયોગ ના કરો. નાની નાની વાતોમાં પણ ગુસ્સામાં આવી આવા ખોટા નિર્ણયો ન કરવા જોઈએ.પેલા ઝઘડાને શાંત કરવા્નો પ્રયત્ન કરો પરિવારને વાત કરો અન્ય માર્ગ શોધો પણ ક્રોધમાં કરેલા નિર્ણયો હમેંશા ખોટા સાબીત થાય છે. નિર્દોષ બાળકોને તમારા ગુસ્સાનો ભોગ ન બનાવો.

અહેવાલ :  સુમન ડાભી 

આ પણ વાંચો 

Surendranagar: બસ સ્ટેન્ડ નજીક કોમ્પ્લેક્ષના ધાબા પરથી શંકાસ્પદ હાલતમાં મળી મહિલાની લાશ, પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા

PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ

PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ

Kishtwar Cloudburst: કિશ્તવાડમાં આભ ફાટવાથી 60 લોકોના મોત અને 120 ઘાયલ, ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ

UP News: વારાણસીમાં ટ્રેનમાં બેસીને પોતાની બેનના ઘરે જતી યુવતીને અલ્તાફे છેતરી કર્યું આવું

Sofiya Qureshi-Vyomika Singh In KBC: આઝાદ ભારતમાં પહેલીવાર સેનાની વર્દી પહેરી ટીવીના મનોરંજક કાર્યક્રમમાં જવાની પરવાનગી આપતી મોદી સરકાર

 

Related Posts

Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?
  • August 4, 2026

Bankipur By Election 2026: બિહારની બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ રાજ્યની રાજનીતિમાં મહત્વપૂર્ણ વળાંક તરીકે જોવામાં આવી રહ્યું છે. જન સુરાજ પાર્ટી (જેએસપી)ના સ્થાપક પ્રશાંત કિશોરે ભાજપના મજબૂત ગઢ તરીકે ઓળખાતી…

Continue reading
Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે
  • August 4, 2026

Brij Bhushan verdict: દિલ્હીની એક અદાલતે ભારતીય કુશ્તિ મહાસંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના પૂર્વ સાંસદ બૃજભૂષણ શરણ સિંહને છ મહિલા પહેલવાનો દ્વારા નોંધાયેલા યૌન ઉત્પીડનના કેસમાં નિર્દોષ જાહેર કર્યા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

  • August 4, 2026
  • 6 views
Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

  • August 4, 2026
  • 5 views
Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

  • August 4, 2026
  • 7 views
Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

  • August 4, 2026
  • 9 views
Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

  • August 4, 2026
  • 7 views
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

  • August 4, 2026
  • 10 views
Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ