Maharashtra: પિતાએ પોતાના ચાર બાળકોને કુવામાં ફેંકી દીધાં,પછી પોતે જીવન ટુંકાવ્યું, કારણ જાણી ચોંકી જશો!

  • India
  • August 17, 2025
  • 0 Comments

Maharashtra: આ ઘટના અહિલ્યાનગરની છે, જેમાં એક વ્યકિતએ એક એક કરી પેલા પોતોના 4 બાળકોને કુવામાં ફેંકયા, અને પછી પોતે પણ મોતની છંલાગ લગાવી.એકસાથે 5 મોત થવાથી વિસ્તાર હચમચી ગયો.સૌ કોઈ આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા. આ બનાવ પાછળનું કારણ પતિ-પત્નીના ઝઘડાને ગણાવવામાં આવ્યું.

ઘરેલું ઝઘડાએ લીધાં જીવ

આ ઘટનામાં મૃતક અરુણનો પત્ની સાથે ઝઘડો થાય છે. અને આ પછી તે તેના આશ્રમશાળામાં ભણતાં બાળકોને લેવા નીકળી જાય છે. ત્યાં તે બાળકોને બાઈક પર બેસાડીને શિરડીથી 10 કિલોમીટર દૂર એક ખેતરમાં કુવા નજીક લઈ જાય છે. ત્યાં પહોંચી એક પછી એક વારાફરતી બાળકોને કુવામાં ફેંકી દે છે. અને આ પછી પોતે પણ કુદી જઈને જીવ આપી દે છે. ઘણો સમય વીતી ગયા પછી પણ બાળકો શાળાથી નથી આવતાંને અરુણ પણ નથી દેખાતો ત્યારે પરિવાર શોધખોળ શરુ કરે છે.

કુવામાંથી મૃતદેહ મળ્યાં

પરિવારને જાણકારી ન મળતાં પોલીસ ફરિયાદ કરવામાં આવે છે. ત્યારબાદ પોલીસ બાળકોની શોધખોળ કરે છે. અને તેમને કુવામાંથી મૃતદેહો મળી આવે છે. તે આ 5 મૃતદેહોને બહાર કાઢે છે. અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપે છે.જોકે અરુણને બહાર કાઢયો ત્યારે તેના હાથ-પગ દોરડાથી બાંધેલા હતાં, જેથી પોલીસે વધારાની તપાસ હાથ ધરી છે.

ઘરેલુ ઝઘડાનો શિકાર બને છે નિર્દોષ બાળકો 

આપણે ઘણીવાર સાંભળતાં હોય છે કે માતા અથવા પિતા ઘરના કકળાંટમાં બાળકો સાથે આત્મહત્યા કરે છે. આવું એટલા માટે થાય છે કે માતાપિતા યોગ્ય સમજ કેળવી શકતાં નથી, પોતાના ઝઘડાઓમાં બાળકોના ભવિષ્યનો વિચાર કરવાનું ભૂલી જાય છે, બાળકોને સારુ વાતાવરણ આપવાને બદલે તેમના જીવને જોખમમાં મૂકે છે, બાળકો જીવ લેવો કોઈ રસ્તો નથી બચવાનો તમારે સાથે બેસીને બાળકો વિશે વિચાર કરવો જોઈએ. પરિવાર સાથે ચર્ચા કરો. કોઈપણ સમસ્યામાં બાળકોનો ખોટી રીતે ઉપયોગ ના કરો. નાની નાની વાતોમાં પણ ગુસ્સામાં આવી આવા ખોટા નિર્ણયો ન કરવા જોઈએ.પેલા ઝઘડાને શાંત કરવા્નો પ્રયત્ન કરો પરિવારને વાત કરો અન્ય માર્ગ શોધો પણ ક્રોધમાં કરેલા નિર્ણયો હમેંશા ખોટા સાબીત થાય છે. નિર્દોષ બાળકોને તમારા ગુસ્સાનો ભોગ ન બનાવો.

અહેવાલ :  સુમન ડાભી 

આ પણ વાંચો 

Surendranagar: બસ સ્ટેન્ડ નજીક કોમ્પ્લેક્ષના ધાબા પરથી શંકાસ્પદ હાલતમાં મળી મહિલાની લાશ, પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા

PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ

PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ

Kishtwar Cloudburst: કિશ્તવાડમાં આભ ફાટવાથી 60 લોકોના મોત અને 120 ઘાયલ, ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ

UP News: વારાણસીમાં ટ્રેનમાં બેસીને પોતાની બેનના ઘરે જતી યુવતીને અલ્તાફे છેતરી કર્યું આવું

Sofiya Qureshi-Vyomika Singh In KBC: આઝાદ ભારતમાં પહેલીવાર સેનાની વર્દી પહેરી ટીવીના મનોરંજક કાર્યક્રમમાં જવાની પરવાનગી આપતી મોદી સરકાર

 

Related Posts

Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!
  • June 20, 2026

Socialism in India: આજના ભારતીય રાજકારણમાં ‘સમાજવાદ’ એક એવો ફેશનેબલ શબ્દ બની ગયો છે, જેનો ઉપયોગ રાજનેતાઓ પોતાની સત્તાની લાલસાને છુપાવવા માટે કરી રહ્યા છે. જે રીતે આજકાલના યુવાનોમાં ટાઈટ…

Continue reading
Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?
  • June 20, 2026

Political Defection and Stability: હાલના રાજકીય માહોલમાં સામૂહિક પક્ષપલટાની એક એવી લહેર ચાલી રહી છે, જેણે લોકશાહીના પાયાને હચમચાવી દીધા છે. એકબીજા સાથે જોડાયેલા ત્રણ પ્રશ્નો આજે દરેક નાગરિકના મનમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

  • June 20, 2026
  • 2 views
Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

  • June 20, 2026
  • 5 views
Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

  • June 20, 2026
  • 8 views
TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

  • June 20, 2026
  • 4 views
Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

  • June 20, 2026
  • 11 views
Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

  • June 20, 2026
  • 8 views
Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો