Mumbai: ચહલ-ધનશ્રીના છૂટાછેડા અંગે આજે કોર્ટ ચુકાદો આપશે, 4.75 કરોડમાં શું થશે સમાધાન!

  • Sports
  • March 20, 2025
  • 0 Comments

Mumbai:  આજે  20 માર્ચે બોમ્બે હાઈકોર્ટ યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માની છૂટાછેડા અરજી પર ચુકાદો આપશે. બુધવારે, ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની અલગ રહેતી પત્ની ધનશ્રી વર્માએ છૂટાછેડા માટે અરજી કર્યા બાદ હાઇકોર્ટે કાયદેસર રીતે ફરજિયાત છ મહિનાનો સમયગાળો માફ કરી દીધો હતો અને ફેમિલી કોર્ટને આજે એટલે કે ગુરુવાર સુધીમાં તેમની છૂટાછેડાની અરજી પર ચુકાદો આપવા આર્ડર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટ બાર અને બેન્ચની વેબસાઇટ અનુસાર, બોમ્બે હાઈકોર્ટે આ કેસમાં 6 મહિનાનો સમય વિતાવ્યા વગર છૂટાછેડા આપવા ઓર્ડર કર્યો છે. તમને જણાવી દઈએ કે બંને કપલ ઘણા સમયથી અલગ રહે છે. આ આદેશ આપતી વખતે, હાઈકોર્ટે એમ પણ કહ્યું કે બંને છેલ્લા અઢી વર્ષથી અલગ રહી રહ્યા છે અને 4.75 કરોડ રૂપિયાના સમાધાન માટે પણ વાતચીત થઈ છે.

ચહલ અને ધનશ્રી વર્માએ આ વર્ષે 5 ફેબ્રુઆરીએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. છૂટાછેડા બંનેની સંમતિથી થતાં હોવાથી તેમણે કૂલિંગ ઓફ પિરિયડ માફ કરવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી.

ગયા બુધવારે, જસ્ટિસ માધવ જામદારની સિંગલ બેન્ચે કહ્યું હતું કે ચહલને 21 માર્ચથી સમય નથી. તેને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો છે. ચહલ અને વર્માએ આ વર્ષે 5 ફેબ્રુઆરીએ અહીંની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. ચહલ અને તેની અલગ રહેતી પત્નીએ પરસ્પર સંમતિથી છૂટાછેડાની માંગણી કરી હોવાથી કાયદેસર રીતે ફરજિયાત છ મહિનાના સમયગાળાને માફ કરવાની વિનંતી કરતી અરજી દાખલ કરી હતી.

ઉલ્લેખયની છે કે 20 ફેબ્રુઆરીએ ફેમિલી કોર્ટે 6 મહિના રાહ જોવી પડશે તેવું તારણ આપ્યું હતુ. જેથી બંનેએ ફેમિલી કોર્ટના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હિન્દુ લગ્ન કાયદા હેઠળ, દરેક યુગલે છૂટાછેડા આપી શકાય તે પહેલાં છ મહિનાનો આ સમયગાળો પૂર્ણ કરવો પડે છે. અરજી મંજૂર કરતી વખતે, ન્યાયાધીશ જામદારે કહ્યું, “અરજદાર નંબર 1 (ચહલ) ને IPL માં ભાગ લેવાનો હોવાથી, વકીલે રજૂઆત કરી છે કે તે 21 માર્ચ પછી ચહલ પાસે સમયન નથી. કારણે કે તે ક્રિકેટમાં ભાગ લેવાના જવાનો છે. તેથી, ફેમિલી કોર્ટને વિનંતી છે કે તેઓ આજે એટલે કે 20 માર્ચ સુધીમાં તેમની છૂટાછેડા અરજી પર ચુકાદો આપે.

આ પણ વાંચોઃ અમદાવાદમાંથી નકલી હોસ્પિટલ અને ડોક્ટર ઝડપાયો, જાણો વધુ | Fake hospital

આ પણ વાંચોઃ Uttar Pradesh: રુસ્તમ ફિલ્મને ટક્કર મારે તેવી ઘટના, વિદેશમાં નેવી મર્ચનું કામ કરતાં પતિની પ્રેમી સાથે મળી પત્નીએ કરી હત્યા

  • Related Posts

    IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !
    • March 9, 2026

    IND vs NZ: અમદાવાદમાં ઘર આંગણે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો…

    Continue reading
    India vs New Zealand Final: આજે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગ! કોણ બનશે ચેમ્પિયન? જાણો
    • March 8, 2026

    India vs New Zealand Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2026 T20 વર્લ્ડ કપ ક્રિકેટનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો થવા જઈ રહ્યો છે,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

    • September 19, 2026
    • 2 views
    West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

    Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

    • September 19, 2026
    • 2 views
    Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

    Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

    • September 19, 2026
    • 6 views
    Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

    Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

    • September 19, 2026
    • 5 views
    Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

    SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ

    • September 19, 2026
    • 9 views
    SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ

    Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ

    • September 19, 2026
    • 10 views
    Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ